વૃક્ષનું વાવેતર કરવાની કે જતન કરવાની તક મળે તેને કયારે જતી ન કરવી : જિલ્લા કલેકટર

જૂજ વ્યક્તિઓ છે કે જેને વૃક્ષોના લાભો વિશે ખ્યાલ ન હોય, તેમ છતાં વૃક્ષ વાવવામાં કે જતન કરવામાં હજુ પણ ઉત્સાહ જોવા મળતો નથી, તેવું આજરોજ ગાંધીનગરની પુન્દ્રાસણ પ્રાથમિક શાળામાં … Read More

અનોખી શુભેચ્છાઃ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના યુવા કાર્યકર્તા રૂપેન્દ્રસિંહ ઝાલાના જન્મદિવસે વૃક્ષારોપણ થકી અપાઇ શુભેચ્છા

અમદાવાદ: જન્મદિવસની ઉજવણીને લાંબા સમય સુધી યાદગાર કેવી રીતે બનાવી શકાય તે જાણવું હોય તો આ ખૂબ જ પ્રશંસનીય અને આવકાર્ય રીતે ઉજવાયેલો જન્મદિવસ તેનું ઉત્તમ ઉદાહરણ છે. વિગતે જાણીએ … Read More

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વૃક્ષારોપણ થકી AMCના ઓક્સિજન પાર્કના નિર્માણનો શુભારંભ

૫ જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરીજનોને વધુ એક ઓક્સિજન પાર્કની ભેટ આપી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉત્તર પશ્ચિમ ઝોનના ચાંદલોડિયા વોર્ડમાં આવતા ત્રાગડ ખાતે … Read More

થરાદના ગ્રામ્ય વિસ્તારોમાં ધુમ્મસને લઇ જીરૂ, રાયડો સહિતના પાકોનું વાવેતર કરનાર ખેડૂતોમાં ચિંતા

થરાદ વિસ્તારમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા જમડા, વામી, લોરવાડા, લુણવા, દુધવા, માંજનપુરા ગ્રામ સહિતના વિસ્તારોમાં શિયાળામાં ગાઢ ધુમ્મસ છવાયું છે. જેથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખેડૂતોએ વાવેતર કરેલા જીરુ, … Read More

ભરુચમાં જન શિક્ષણ સંસ્થાન દ્વારા વિવિધ કેન્દ્રોમાં વૃક્ષારોપણ કરાયું

ભરૂચ જિલ્લાને હરિયાળું બનાવવાના હેતુથી જન શિક્ષણ દ્વારા તમામ સબ સેન્ટર ખાતે ૫૦૦ પૈકી ૧૫૦ જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય ભારત સરકાર જન … Read More

કલોલમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે નક્ષત્ર વનના નિર્માણ માટે વૃક્ષારોપણ કર્યું

અમિત શાહે કલોલ તાલુકાના નારદીપુર ગામે “મિશન મિલિયન ટ્રી” અન્વયે નિર્માણાધિન નક્ષત્ર વનમાં વૃક્ષારોપણ અભિયાનમાં ઉપસ્થિત રહી નવ ગ્રહોના સૂચક વૃક્ષોનું આરોપણ કર્યું હતું. તેઓએ નક્ષત્રનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, … Read More

દિલ્હીમાં પર્યાવરણ મંત્રી દ્વારા ૧૫ દિવસીય વૃક્ષારોપણ અભિયાન શરૂ કર્યું

દિલ્લીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે રાષ્ટ્રીય રાજધાનીમાં હરિયાળી વધારવા માટે ૧૫ દિવસીય વૃક્ષારોપણ અભિયાન શરૂ કર્યુ. સેન્ટ્રલ રિજથી શરૂ કરીને, ‘વન મહોત્સવ’ ૨૫ જુલાઈએ અસોલા ભાટી વન્યજીવ અભયારણ્યમાં એક લાખ … Read More

આણંદના ઇવીએમ વેરહાઉસમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો

આણંદ સ્થિત મધુબન રીસોર્ટ સામે આવેલા ઇવીએમ વેરહાઉસ ખાતે કલેકટર મનોજ દક્ષિણી, નાયબ વન સંરક્ષક એન.ડી.ઇટાલીયન, નાયબ કલેકટર વિમલ બારોટ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી લલીતભાઇ પટેલ, મામલતદાર જેમીની ગઢીયા દ્વારા … Read More