ગુજરાતની જીવાદોરી નર્મદા યોજના અંતર્ગત અત્યાર સુધીમાં પ્રશાખા-પ્રપ્રશાખા નહેરોના નેટવર્ક દ્વારા રાજ્યનો કુલ ૩૨.૪૮ લાખ હેક્ટર વિસ્તાર સિંચાઇ હેઠળ આવરી લેવાયો : મંત્રી ૠષિકેશ પટેલ

નયા ભારતના નિર્માણમાં ગુજરાત દેશના વિકાસ ક્ષેત્રે સારથી બન્યું છેઃ મંત્રી ૠષિકેશ પટેલ * નર્મદાના કંમાડ વિસ્તાર પુરતો નહીં પરંતુ સમગ્ર ગુજરાતનો વિકાસ અમારા માટે કમાંડ વિસ્તારમાં છે – મંત્રી … Read More

પૃથ્વી ઉપર માનવીઓનું અસ્તિત્વ મહિલાઓને આભારીઃ વિશ્વ મહિલા દિવસ નિેમિત્તે સમસ્ત નારીશક્તિને શુભેચ્છાઓ પાઠવતા ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂત

મહિલા અને બાળ કલ્યાણ વિભાગ માટે રૂ. ૬૦૬૪ કરોડની મહત્વની ફાળવણી કરી રાજ્ય સરકારે મહિલાઓનું બહુમાન કર્યું છેઃ ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂત વિધાનસભા ગૃહમાં બજેટ પરની ચર્ચામાં ભાગ લેતા ઉદ્યોગ મંત્રી … Read More

ઉત્તર ગુજરાતમાં સુપ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજીનો ત્રણ તબક્કામાં સુગ્રથિત વિકાસ હાથ ધરાશે

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારનો મહત્વનો  નિર્ણય પ્રથમ તબક્કામાં રૂપિયા ૨૦ કરોડની ફાળવણી: મંદિરના ગર્ભગૃહ, નૃત્ય મંડપ તથા મંદિરના શિખરની ઊંચાઈ ૭૧.૫ ફૂટની કરાશે ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપુત અને … Read More

ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની સંભાવના

રાજ્યમાં ઉનાળાની શરૂઆત થાય તેની પહેલા જ ચોમાસું શરૂ થયું હોય તેમ લાગી રહ્યું છે. આગામી પાંચ દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. વરસાદની … Read More

લઘુ ઉદ્યોગ ભારતી ગુજરાત દ્વારા પીરાણા અમદાવાદ ખાતે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોનું પ્રતિનિધિત્વ કરતા ઉદ્યોગપતિઓના એક દિવસીય ક્ષેત્રીય સંમેલનનું આયોજન

લઘુ ઉદ્યોગ ભારતી ગુજરાત ક્ષેત્રીય સંમેલન MSME કન્કલેવ -૨૦૨૩માં ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતની પ્રેરક ઉપસ્થિતિ ગુજરાત સરકાર દ્વારા  નાના મોટા ઉદ્યોગોને વધુ વેગ આપવા માટે બજેટ-૨૦૨૩માં કુલ ૧૫૦૦ કરોડ … Read More

GPCBના પૂર્વ સભ્ય સચિવ અનિલ શાહની 3.57 કરોડની મિલકત મળ્યાના આરોપ હેઠળ ધરપકડ

ગાંધીનગરઃ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (જીપીસીબી)ના પૂર્વ સભ્ય સચિવ અને હાલ પોરબંદર ખાતે સિનિયર એન્વાર્યમેન્ટ એન્જિનીયર અનિલ શાહની 4 માર્ચના રોજ ધરપકડ કરવામાં આવી છે. તેમની અપ્રમાણસર મિલકતને લઇને ફરિયાદ … Read More

ખેડૂતો ૨-૩ દિવસ રહેજો તૈયાર, ગુજરાતનાં આ જિલ્લાઓમાં કમોસમી વરસાદ થઇ શકે : IMD

દેશભરમાં આજકાલ વિચિત્ર હવામાન જોવા મળી રહ્યું છે. કેટલાક સ્થળોએ કાળઝાળ ગરમી પડી રહી છે તો કેટલાંક રાજ્યોમાં ભારે વરસાદ અને હિમવર્ષાનું એલર્ટ હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવ્યું છે. … Read More

સુરતવાસીઓ આનંદો…. આજથી સુરતથી ત્રણ દિશામાં ભરી શકાશે સીધી ઉડાન

સુરતઃ સુરતવાસીઓ માટે આનંદના સમાચાર છે. આજથી સુરથી ત્રણ દિશામાં સીધી ઉડાન ભરી શકાશે. દેશની રાજધાની દિલ્હી, પૂર્વમાં કોલકાતા અને દક્ષિણમાં બેંગલોર માટે સુરતથી એર એશિયા દ્વારા સીધી ફ્લાઇટ સેવાને … Read More

ગુજરાતના ખેડૂતોને ઉનાળામાં પાક વાવેતર માટે ૨.૨૭ મિલીયન એકર ફીટ વધારાનું પાણી મળશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલ કેબિનેટ બેઠકના બ્રિફિંગમાં પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ કે, આ વર્ષે રાજ્યના ખેડૂતોને ઉનાળામાં સિંચાઇ માટે વધારાનું ૨.૨૭ મિલીયન એકર ફીટ પાણી મળશે. તેમણે … Read More

ગુજરાતમાં આગામી બે દિવસ હિટવેવની આગાહી : હવામાન વિભાગ

હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં ધીમે-ધીમે પારો વધી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા રાજકોટ, સુરેન્દ્રનગર અને કચ્છમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રી આસપાસ નોંધાવાની સંભાવના છે. … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news