સુરતવાસીઓ આનંદો…. આજથી સુરતથી ત્રણ દિશામાં ભરી શકાશે સીધી ઉડાન

સુરતઃ સુરતવાસીઓ માટે આનંદના સમાચાર છે. આજથી સુરથી ત્રણ દિશામાં સીધી ઉડાન ભરી શકાશે. દેશની રાજધાની દિલ્હી, પૂર્વમાં કોલકાતા અને દક્ષિણમાં બેંગલોર માટે સુરતથી એર એશિયા દ્વારા સીધી ફ્લાઇટ સેવાને … Read More

કોલકતા સૌથી સ્વચ્છ શહેરોમાંથી એક અને તેનો શ્રેય મુખ્યમંત્રીને જાય છે : ગુલામ નબી આઝાદ

ડેમોક્રેટિક આઝાદ પાર્ટી(ડીએપી)ના પ્રમુખ ગુલામ નબી આઝાદે કહ્યું કે કોલકતા દેશના સૌથી સ્વચ્છ શહેરોમાંથી એક છે અને મુખ્યમંત્રી મમતા બેનર્જીને તેનો શ્રેય આપવો જોઇએ આઝાદ વિશ્વ યુનાની દિવસ પર એક … Read More

કોલકાત્તામાં રેલ્વેની બહુમાળી ઇમારતમાં ભીષણ આગઃ ૯ લોકોના મોત

વડાપ્રધાને અને મમતા બેનર્જીએ મૃતકો માટે સહાય જાહેર કરી પશ્ચિમ બંગાળની રાજધાની કોલકતામાં એક બહુમાળી ઈમારતમાં ભીષણ આગ લાગી હતી. જેમાં ૯ લોકોના મોત નિપજ્યા છે. જો કે હાલ આગ … Read More