ગુજરાતની જીવાદોરી નર્મદા યોજના અંતર્ગત અત્યાર સુધીમાં પ્રશાખા-પ્રપ્રશાખા નહેરોના નેટવર્ક દ્વારા રાજ્યનો કુલ ૩૨.૪૮ લાખ હેક્ટર વિસ્તાર સિંચાઇ હેઠળ આવરી લેવાયો : મંત્રી ૠષિકેશ પટેલ

નયા ભારતના નિર્માણમાં ગુજરાત દેશના વિકાસ ક્ષેત્રે સારથી બન્યું છેઃ મંત્રી ૠષિકેશ પટેલ * નર્મદાના કંમાડ વિસ્તાર પુરતો નહીં પરંતુ સમગ્ર ગુજરાતનો વિકાસ અમારા માટે કમાંડ વિસ્તારમાં છે – મંત્રી … Read More