પાટીદારો દ્વારા સરદાર પટેલની ૧૪૯મી જન્મજંયતીના દિવસે દેશના ૫૩ રાજવી વંશજોનું સન્માન

વિવિધ જિલ્લાઓમાંથી ૧૦,૦૦૦થી વધુ કાર રેલી નીકળીને અમદાવાદ પહોંચશે અમદાવાદઃ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદમાં આધ્યાત્મિક ચેતનાને ઉજાગર કરવાના સંકલ્પ સાથે ૧૦૦ વીધા જમીનમાં ૧૦૦ કરોડના સામાજિક નિધિ સહયોગથી વિશ્વ ઉમિયાધામનું … Read More

જો દેશનું નામ ભારત કરવામાં આવ્યું તો દેશમાં થશે આ બદલાવ?

નવીદિલ્હીઃ ‘INDIA’ વિરૂદ્ધ ‘ભારત’ની ચર્ચા દેશ ભરમાં ચાલી રહી છે. જી૨૦ સમિટના રાત્રિભોજન માટે રાષ્ટ્રપતિ ભવન તરફથી મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાં ‘ઈન્ડિયાના રાષ્ટ્રપતિ’ને બદલે ‘ભારતના રાષ્ટ્રપતિ’ લખવામાં આવ્યું … Read More

યુએસટીડીએના પ્રતિનિધિમંડળે રાજ્યના ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત અને ક્લાઈમેટ ચેન્જ મંત્રી શ્રી મુળુભાઈ બેરાની સૌજન્ય મુલાકાત લીધી

ગાંધીનગરઃ તા. ૧૬ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ યુએસટીડીએના પ્રતિનિધિમંડળે ગુજરાત સરકારના ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત અને ક્લાઈમેટ ચેન્જ મંત્રી શ્રી મુળુભાઈ બેરાની સૌજન્ય મુલાકાત લીધી હતી. આ પ્રસંગે ઉદ્યોગ મંત્રી શ્રી … Read More

જીપીસીબીના વિવાદિત સભ્ય સચિવ એ.વી. શાહને હટાવાયા, પ્રામાણિક છાપ ધરાવતા દેવાંગ ઠાકરની કરાઇ નિમણૂંક

જીપીસીબીના સભ્ય સચિવ એ. વી. શાહની તાત્કાલિક અસરથી હોદ્દા પરથી હકાલપટ્ટી કરવામાં આવી છે. આ સાથે વન અને પર્યાવરણ વિભાગ દ્વારા એ. વી. શાહને તાત્કાલિક અસરથી પોરબંદર આરઓ સ્ટાફ ખાતે … Read More

જી.ડી.એમ.એના સભ્યોને 2018-19માં ઉત્તમ કામગીરી બદલ એવોર્ડથી સમ્માનિત કરાયા

અમદાવાદ : અમદાવાદ ખાતે વર્ષ 2018-19માં નિકાસ અને સ્થાનિક વેચાણમાં ઉત્તમ કામગીરી બદલ જીડીએમએ દ્વારા એવોર્ડ આપી સમ્માનિત કરવામાં આવ્યા છે. તારીખ 3 સપ્ટેમ્બરના રોજ શહેરની રાજપથ ક્લબ ખાતેના ડાયમંડ … Read More

ગુજરાતના નવા ચીફ સેક્રેટરી તરીકે આઇએએસ ઑફિસર પંકજ કુમારની નીમણુંક

ગાંધીનગર: ગુજરાતના નવા મુખ્ય સચિવ તરીકે પંકજ કુમારના નામ પર મહોર મારવામાં આવી છે. પંકજ કુમાર 1986ની બેચના આઇએસ ઑફિસર છે. પંકજ કુમાર અનિલ મુકિમના સ્થાને ચીફ સેક્રેટરી તરીકે 31 … Read More