ગુજરાતના શ્રમયોગીઓના કલ્યાણ માટે રાજ્ય સરકારે વર્ષ ૨૦૨૩-૨૪ના બજેટમાં રૂ.૫૦૦ કરોડ જેટલી માતબર રકમની ફાળવણી કરી: શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂત

⇒ શ્રમિકોને યોગ્ય વેતન પૂરૂં પાડવા રાજ્ય સરકાર દ્વારા તેમના લઘુતમ વેતનમાં આજસુધીનો સૌથી વધુ ૨૫ ટકા જેટલો વધારો કરાયો: રાજ્ય મંત્રી કુંવરજીભાઈ હળપતિ ⇒ ગાંધીનગર ખાતે ૧૧ જેટલી શ્રમયોગી … Read More