ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા 34 અધિકારીઓની બદલી, તાત્કાલિક અસરથી ચાર્જ સંભાળી લેવા કરાયો આદેશ

ગાંધીનગર : ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, ગાંધીનગર દ્વારા એક સાથે 34 અધિકારીઓની બદલી કરીને જીપીસીબીની અન્ય કચેરી ખાતે નિમણૂંક કરવામાં આવી છે. જીપીસીબીના સભ્ય સચિવ ડી. એમ. ઠાકરે તારીખ 20 જૂન, … Read More

જીપીસીબીના વિવાદિત સભ્ય સચિવ એ.વી. શાહને હટાવાયા, પ્રામાણિક છાપ ધરાવતા દેવાંગ ઠાકરની કરાઇ નિમણૂંક

જીપીસીબીના સભ્ય સચિવ એ. વી. શાહની તાત્કાલિક અસરથી હોદ્દા પરથી હકાલપટ્ટી કરવામાં આવી છે. આ સાથે વન અને પર્યાવરણ વિભાગ દ્વારા એ. વી. શાહને તાત્કાલિક અસરથી પોરબંદર આરઓ સ્ટાફ ખાતે … Read More