સ્વાસ્થ્ય માટે જોખમી કેમિકલયુક્ત ગંદા પાણીથી મુક્તિ અપાવવા ધોળકા તાલુકાના પાંચ ગામોના ધરણા

સ્વાસ્થ્ય માટે જોખમી કેમિકલયુક્ત ગંદા પાણીથી મુક્તિ અપાવવા ધોળકા તાલુકાના પાંચ ગામોના ઘરણા અમદાવાદઃ જિલ્લાના ધોળકા શહેર થઇ બુટભવાની, ભેટાવાડા, ત્રાસદ અને પાલડી ગામો સુધી જુનો વૉકળો એટલે કે કાંસ … Read More

મોરબીના ઘુંટુ રોડ પર સ્થિત પેપરમિલો દ્વારા ફેલાવાતા વાયુ પ્રદુષણ સામે જીપીસીબીની કાર્યવાહી, નમૂનાઓ પરીક્ષણ માટે મોકલાયા

મોરબીના ઘુંટુ રોડ પર આવેલી પેપરમિલો વાયુ પ્રદુષણ ફેલાવતી હોવાની ઘટના ધ્યાનમાં આવતા ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના પ્રાદેશિક અધિકારી દ્વારા સઘન ચેકિંગ કરી કાર્યવાહી કરવામાં આવી છે. વિગત પ્રામણે મોરબીના … Read More

જીસીસીઆઇ, જીપીસીબી અને જીડીએમએ દ્વારા પ્રદૂષણની અસર અને નવીન તકનીકો દ્વારા ઉકેલ પર માહિતીસભર સેમિનારનું આયોજન કરાયું

ગાંધીનગર: જીસીસીઆઈ, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (જીપીસીબી) અને ધ ગુજરાત ડાયસ્ટફ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (જીડીએમએ) દ્વારા સંયુક્ત રીતે આયોજિત સીટીઇ અને સીસીએ એપ્લિકેશન માટે માર્ગદર્શિકા મેન્યુઅલનું વિમોચન, ઈ-ગવર્નન્સ પ્લેટફોર્મ એક્સજીએન પર … Read More

ભરૂચ અને અંકલેશ્વરમાં આગના બે બનાવોથી બન્ને શહેરો ફાયર ફાયટરની સાયરનથી ગુંજી ઉઠ્યા

ભરૂચઃ ભરૂચ અને અંકલેશ્વરમાં આગની ઘટના બનવા પામી હતી. ભરૂચની વેક્સઓઇલ્સ અને અંકલેશ્વર જીઆઈડીસીમાં સોલવન્ટ ગોડાઉનમાં આગ લાગવાથી બન્ને શહેરો ફાયર ફાયટરની સાયરનથી ગુંજી ઉઠ્યા હતા. ભરૂચના ભોલાવમાં 53 વર્ષ … Read More

વીડિયોઃ સુરતની સચિન ઔદ્યોગિક વસાહતમાં બેફામ પ્રદૂષણ એક તપાસનો વિષય

સચિનઃ ઔદ્યોગિક વિકાસ એ આજના સમયની જરૂરિયાત છે, પણ પર્યાવરણના ભોગ લેવાતો હોય તો તે બાબત ચોક્કસથી વિચારવા લાયક છે. આવા કેટલાંક પ્રદૂષણને ફેલાવતા કૃત્યોને છાવરતા દ્રશ્યો સુરતની સચિન ઔદ્યોગિક … Read More

અમદાવાદની સાબરમતિ નદી ફરી એક વાર પ્રદૂષણ માફિયાઓના નિશાને, પ્રદૂષિત કેમિકલ પાણીને સાબરમતી નદીમાં ઠલવાયું

અમદાવાદની ઓળખ સમી સાબરમતિ નદીને ફરીથી કેમેકિલ માફિયાઓ નિશાન બનાવી રહ્યા હોવાની ઘટના સામે આવી છે. પ્રદૂષણ માફિયા ફરીથી સાબરમતિ નદીમાં પ્રદૂષિત કેમિકલ છોડી પર્યાવરણ સાથે ચેડા કરી સાબરમતિ નદીને … Read More

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા 34 અધિકારીઓની બદલી, તાત્કાલિક અસરથી ચાર્જ સંભાળી લેવા કરાયો આદેશ

ગાંધીનગર : ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, ગાંધીનગર દ્વારા એક સાથે 34 અધિકારીઓની બદલી કરીને જીપીસીબીની અન્ય કચેરી ખાતે નિમણૂંક કરવામાં આવી છે. જીપીસીબીના સભ્ય સચિવ ડી. એમ. ઠાકરે તારીખ 20 જૂન, … Read More

પર્યાવરણ દિવસઃ પર્યાવરણ સંરક્ષણ માટે ગુજરાત પ્રદૂષણ બોર્ડ દ્વારા હાથ ધરાયેલી પહેલને આવકારતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

૫ જૂન વિશ્વ પર્યાવરણ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી જી.પી.સી.બી ની નવનિર્મિત સુરત, સરીગામ તથા અંકલેશ્વરની પ્રાદેશિક કચેરીના મકાનો તથા એમિશન ટ્રેડિંગ સ્કીમનું  વર્ચ્યુઅલ લોકાર્પણ કરાયુ જોખમી કચરાના હેરફેર માટેની વિહિકલ લોકેશન … Read More

પર્યાવરણ દિવસ વિશેષઃ GCCI એન્વાર્યમેન્ટ કમિટીના ચેરમેન યોગેશ પરીખ સાથે વિશેષ મુલાકાત

સમગ્ર દુનિયામાં પર્યાવરણના સંરક્ષણ માટે દર વર્ષે 5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આપણું જીવન પ્રકૃતિ છે, જેના વિના માનવ જીવન સંભવ નથી. આ તથ્યથી સૌ … Read More

જીપીસીબીના સભ્ય સચિવ એ.વી. શાહના ગમન બાદ અમદાવાદ ઇસ્ટ યૂનિટ હેડના વર્તનમાં પરીવર્તન આવશે?

ગુજરાત પ્રદૂષણ બોર્ડના સભ્ય સચિવ એ.વી. શાહની રાતોરાત કરાયેલી હકાલપટ્ટી બાદ તેઓની છત્રછાયા હેઠળ પોતાની મનમાની કરી ઉદ્યોગકારોને હેરાન પરેશાન કરતાં અમદાવાદ ઇસ્ટ યૂનિટ હેડ અને ઓડિટ સ્કિમના વડા રાજેશ … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news