બદલીઃ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા 9 કર્મચારીઓની બદલી અને કામગીરીમાં ફેરફાર કરાયો

ગાંધીનગરઃ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા બોર્ડમાં ફરજ બજાવતા નવ (9) કર્મચારીઓની વહીવટી સરળતા ખાતર અને જાહેર હિતમાં બદલી તથા કામગીરીમાં ફેરફાર કરી નવી કામગરી સોંપવાનો હુકમ કરવામાં આવ્યો છે.

તારીખ 29 ઓગસ્ટના રોજ જીપીસીબીના સભ્ય સચિવ ડી. એમ. ઠાકર દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો. આ હુકમનો અમલ તાત્કાલિક અસરથી કરવાનો રહેશે તેમ જણાવવામાં આવ્યું છે.

બદલી અને કામગીરીમાં ફેરફાર કરાયેલા કર્મચારીઓની વિગતઃ