હજુ પણ ૩ દિવસ સુધી હવામાં કોઈ સુધારો થવાની આશા નથી

કેન્દ્ર સરકારના આંકડા મુજબ છેલ્લા ૧૦ દિવસમાં ૨.૫ પીએમ પ્રદૂષણમાં પરાલી સળગાવવાનો ભાગ વધીને ૪૮% થઈ ગયો છે. એવામાં તેમણે કેન્દ્રના તે ડેટાના સ્ત્રોત માંગ્યા જેમાં પ્રદૂષણમાં પરાલીનો હિસ્સો માત્ર … Read More

દિલ્હીમાં વાયુ પ્રદૂષણને અંકુશમાં લાવવા સંપૂર્ણ લોકડાઉન જરૂરી

દિલ્હી સરકાર વતી સુપ્રીમ કોર્ટમાં કહેવાયું હતું કે અત્યારે પાટનગરમાં ૬૯ મશીન છે અને આગામી સમયમાં રાજ્ય સરકાર તેમ જ ઉપરાજ્યપાલ વધારે મશીનો લગાવવા કટિબદ્ધ છે. એ નિવેદનના સંદર્ભમાં કટાક્ષ … Read More

દિલ્હી બાદ અંકલેશ્વરમાં પણ હવા વધુ જોખમી બની : એક્યુઆઈ ૩૧૮ પર

અંકલેશ્વરમાં પુનઃ એક્યૂઆઈ ઓરેંજ ઝોન માં આવતા એક યુ આઈ ૨૮૫ પર આવતા થોડી રાહ જાેવા મળી હતી સતત ચાર દિવસ રેડ ઝોન આવ્યા બાદ અંતે ઓરેન્જ ઝોનમાં એક યૂઆઈ … Read More

ભારત પ્રદૂષણ માટે સૌથી વધુ સંવેદનશીલ છે?

પ્રદૂષણ સાયલન્ટ કિલર છે. પર્યાવરણીય પ્રદૂષણને કારણે હવા, પાણી અને માટીની ગુણવત્તામાં ઘટાડો થયો છે જેના કારણે લોકોમાં વિવિધ બીમારીઓ થઈ રહી છે. ઉદાહરણ તરીકે, શહેરી વિસ્તારોમાં હવાની ગુણવત્તા નબળી … Read More

જળ- વાયુ પ્રદુષણ માનવજાત માટે ઘાતક બનશે કે શું…..?

દુનિયામાં આવનાર પાંચ વર્ષમાં પૃથ્વીનું તાપમાન ૪૦ ટકા જેટલું વધી શકે તેવી ચેતવણી ભર્યો અહેવાલ વર્લ્‌ડ મિટિયરોલોજીકલ ઓર્ગેનાઝેવને  આપેલ ત્યારબાદ યુએન એ વિશ્વના દેશોને ધરતીનુ ઉષ્ણતામાન ઘટાડવા બાબતે, નિષ્ણાતોએ કાર્બન … Read More

આર. એમ. જી. એલોય કંપનીના પ્રદૂષણ મુદ્દે પંચાયતની અરજી

કંપનીમાંથી નીકળતા ડસ્ટના રજકણો ઘરના મકાનો ઉપર પડતાં મકાનો ઉપર મુકેલા પતરાઓને કાટ લાગવાથી પતરા જર્જરિત બન્યાં છે. આમ આ સ્ટીલ કંપની સરકારી નિયમો નેવે મુકી ધ્વનિ પ્રદૂષણ, વાયુ પ્રદુષણ,અને … Read More

દિલ્હીમાં હવા પ્રદુષણને જાેતા સિગ્નલ પર રેડ લાઈટ થતાં ગાડી બંધ કરવાનું અભિયાન શરૂ કર્યું

દિલ્હીમાં આજથી શરૂ થઈ રહેલા ‘રેડ લાઈટ ઓન ગાડી ઓફ’ અભિયાન અંતર્ગત દિલ્હીના ૧૦૦ ૪ રસ્તાઓ ઉપર ૨,૫૦૦ વોલેન્ટિયર્સ તૈનાત થશે. તેમાંથી ૯૦ જેટલા ચાર રસ્તાઓ ખાતે ૧૦-૧૦ અને ૧૦ … Read More

રેડ સિગ્નલ પર ગાડી બંધ રાખો પ્રદુષણ ઘટશે : કેજરીવાલ

લોકોએ રેડ સિગ્નલ પર ગાડીનુ એન્જિન બંધ કરવાની જરૂર છે. સરકારનો આંકડો કહે છે કે, આવુ કરવાથી વર્ષે ૨૫૦ કરોડ રૂપિયાના ફ્યુલની બચત થઈ શકે તેમ છે અને ૧૩ થી … Read More

વડોદરા, અંકલેશ્વર, વાપી, સુરત, રાજકોટ અને અમદાવાદના વટવામાં વાયુ પ્રદૂષણ ગંભીર સ્તરે

શહેરોમાં હવાની ગુણવત્તા સુધારવા માટે એક્શન પ્લાન બનાવવામાં આવ્યા હોવાની સોગંદનામા પર રજૂઆત કરવામાં આવી છે. ૧૫ વર્ષથી જુના વાહનો રસ્તા પર ચલાવવા પર રોક લગાવવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. … Read More

વડોદરામાં કારખાના, ફેક્ટરીઓ પ્રદૂષણ ફેલાવી રહ્યા છે

કોરોના કાળમાં હોસ્પિટલોના બાયો મેડિકલ વેસ્ટના પ્રમાણમાં પણ જંગી વધારો થયો છે. બાયો મેડિકલ વેસ્ટનો આડેધડ નિકાલ પણ વાતાવરણમાં ફેલાતા પ્રદુષણ માટે જવાબદાર છે. પોલ્યુશન કંટ્રોલ બોર્ડને રોજે-રોજ ટેલિફોન, ઇ-મેઇલ, … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news