દેશની રાજધાનીમાં વાયુ પ્રદૂષણમાં એક્યુઆઈ ૩૦૨ પર પહોંચ્યો

દિલ્હી NCRમાં હવાની ગુણવત્તા બગડવાની પ્રક્રિયા ચાલુ છે. તે જ સમયે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પવનની ગતિ ધીમી થવાને કારણે પ્રદૂષણના તત્વો એકઠા થશે. જેના કારણે વાયુ પ્રદૂષણનું સ્તર વધી શકે … Read More

સચિન જીઆઈડીસીમાં ગેરકાયદેસર પ્રદૂષિત પાણી ઠાલવવાની ઘટનાને નિયંત્રણમાં લેવા ક્યારે જાગશે જીપીસીબી?

પાંડેસરા અને સચિન જીઆઈડીસી મા આવેલી ખાડી કે ખુલ્લી ગટર મા ગેરકાયદેસર ઝેરી કેમિકલ અને પ્રદૂષિત પાણી છોડી દેવા મા આવે છે. સુરતની સચિન જીઆઈડીસીમાં આજે મોટી દુર્ઘટના ઘટી. ઝેરી … Read More

ભારતમાં હવા પ્રદૂષણથી થતો મૃત્યુઆંકમાં વધારો

દેશના શહેરોમાં વિવિધ કારણોસર થતા મૃત્યુના દરમાં શહેરદીઠ તફાવત જોવા મળતો હોવા છતાં PM૨.૫ એર પોલ્યુશનને કારણે થતા રોગને કારણે હૃદયરોગથી મૃત્યુ પામનારની સંખ્યા સૌથી વધુ હોવાનું જોવા મળ્યું છે. … Read More

લોકોનું માનવું છે કે ૨૦૪૦ સુધીમાં માત્ર ઈલેક્ટ્રિક કારને જ રસ્તા પર આવવા દેવી જોઈએ

ભવિષ્યમાં રસ્તા પર ફક્ત ઇલેક્ટ્રિક કાર જ હોવી જોઈએ કે કેમ તે અંગે ઘણી ચર્ચાઓ થઈ રહી છે. ઈલેક્ટ્રિક કાર એ સૌથી નવીન શોધોમાંની એક છે જે XXI સદીમાં કરવામાં … Read More

દિલ્હીમાં ફરી એર ક્વોલિટી ઈન્ડેક્સ ૩૨૮ હાઈ થયો

એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશને સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે દિલ્હી-એનસીઆર રાજ્યોમાં ૪૦ ફ્લાઇંગ સ્ક્વોડ્‌સ દ્વારા ફેક્ટરીઓ અને બાંધકામ સાઇટ્‌સ સહિત કુલ ૧,૫૩૪ સાઇટ્‌સનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે અને ૨૨૮ સાઇટ્‌સ … Read More

દેશમાં પ્રદુષિત શહેરનમાં પ્રથમ નંબરે હરિયાણાનું ફરીદાબાદ

દેશના ૨૫ શહેરોની હવા ગંભીર અથવા ખૂબ જ ખરાબ છે. જેમાંથી મોટા ભાગના શહેર હરિયાણા અને ઉત્તર પ્રદેશના છે. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે દિલ્હી એનસીઆરમાં વધતા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને … Read More

દિલ્હીમાં ટ્રકોની એન્ટ્રી નહીં આપતા નોઈડા હાઈવે પર ભારે ટ્રાફિક જામની સ્થિતિ

દિલ્હીમાં પર્યાવરણ વિભાગ દ્વારા જારી આદેશમાં જણાવવામાં આવ્યું છે કે ખરાબ વાયુ ગુણવત્તા પૂર્વાનુમાન અને વાહનોથી થતા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને વાહનોની અવર જવર પર પ્રતિબંધોને લઇને આ નિયમો લાગુ કરાયા … Read More

અંકલેશ્વર શહેરમાં ફરીથી રેડ ઝોન આપવામાં આવ્યું : એક્યુઆઈ ૩૦૧ને પાર

અંકલેશ્વર હવા ની ગુણવત્તા દિવસે દિવસે નવેમ્બર માસમાં બગાડતા જીપીસીબી દ્વારા એક્શન પ્લાન બનાવી ઉદ્યોગકારોને અમલીકરણ કરવા તાકીદ કરી હતી. જે બાદ હવા ની ગુણવતા એકદમ સુધારી યલો ઝોનમાં ૧૮૬ … Read More

દેશમાં વાયુ પ્રદુષણ ધીમે ધીમે વિરાટ સ્વરૂપ લઈ રહ્યું છે

દિલ્હીમાં પવનની ગતિના કારણે હવાની ગુણવત્તા અને વિઝિબિલિટીમાં સુધારો થયો છે. જોકે, હવાના પ્રદૂષણની સમિક્ષા અંગે વધુ આદેશો આવે નહીં ત્યાં સુધી સ્કૂલો બંધ રાખવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. … Read More

૧૦ વર્ષ જૂના ડીઝલ વાહનો ફેરફાર પછી ફરી ચલાવી શકાશે : દિલ્હી સરકાર

દિલ્હીમાં વાયુ પ્રદૂષણ ભયજનક સ્તરે પહોંચતા, દિલ્હીના પરિવહન પ્રધાન કૈલાશ ગેહલોતે ગુરુવારે જાહેરાત કરી હતી કે નો-એન્ટ્રી અવર્સ દરમિયાન લગભગ ૨૫૦ રસ્તાઓ પર ઇલેક્ટ્રિક લાઇટ કોમર્શિયલ વાહનોને મંજૂરી આપવામાં આવશે. … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news