દક્ષિણ ગુજરાતમાં ખતરાની ઘંટડી વગાડી રહ્યું છે પર્યાવરણ પ્રદૂષણ

અંકલેશ્વર (ભરૂચ) । ઉદ્યોગોને પ્રગતિના સૂચકો માનવામાં આવે છે, પરંતુ આ ઉદ્યોગો જ્યારે સમસ્યા બનવા લાગે તો માનવ જીવનની સાથેસાથે પર્યાવરણને પણ ભારે નુક્શાનનો સામનો કરવો પડે છે. વિકાસના પાયા … Read More

દિવાળીના તહેવારમાં ફટાડકા પર પ્રતિબંધ લાગ્યો

દિલ્હીમાં દર વર્ષે શિયાળા દરમિયાન પ્રદૂષણનું સ્તર નોંધપાત્ર રીતે વધે છે. દર વખતે દિલ્હી સરકાર દ્વારા તેને ઘટાડવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવે છે. આગામી શિયાળા પહેલા, કેજરીવાલ સરકારે ફરી … Read More

સુરતની ડિડોંલી સ્થિત ડાઇંગ મિલના પ્રદૂષણ સામે રહીશોએ જીપીસીબીને કરી ફરિયાદ

કોઇ પણ પરવાનગી વગર ડિંડોલી રેલ્વે ટ્રેક પાસે ઉભી કરાયેલી મારૂતિ એન્ટરપ્રાઇઝ ડાઇંગ મિલના પ્રદુષણથી 10 જેટલી સોસાયટીના 62 હજારથી વધુ લોકોના સ્વાસ્થ્ય સામે જોખમ ઉભું થતાં એકમ સામે પગલા … Read More

કુદરતી સંપદાનું નિકંદન કાઢતુ વિશ્વ પારોઠના પગલા ભરશે કે નહીં …..?

વિશ્વને  એકવીસમી સદીમાં પહોંચવા માટે અનેરો થનગનાટ હતો અને તેમાં પ્રવેશ સાથે આધુનિકતા તરફની દોટ વધતી ચાલી જેમાં વિશ્વના એક પણ દેશે આધુનિકતાના વાઘા ઘારણ કરતા સમયે પોતાના દેશની કુદરતી … Read More

અમદાવાદમાં કોરોનાના કહેર સાથે હવા પણ બની ઝેરઃ દિલ્હી-પુના કરતા હવા બની વધારે દૂષિત

અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ એર ક્વોલિટી ઇન્ડેક્સ નોંધાયો કોરોના કહેર વચ્ચે અમદાવાદીઓ માટે અન્ય એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. એક તરફ શહેરીજનો કોરોનાનો માર સહન કરી રહ્યા છે … Read More

અમદાવાદમાં ફરીથી વાયુ પ્રદૂષણનું પ્રમાણ વધ્યુ, પીરાણામાં સૌથી વધુ પ્રદૂષિત હવા

ગયા વર્ષે કોરોના મહામારીના પગલે લાગૂ કરાયેલા લૉકડાઉનમાં અમદાવાદમાં વાયુ પ્રદૂષણમાં ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ ત્યાર બાદ જનજીવન સામાન્ય બનતા ફરીથી વાયુ પ્રદૂષણ વધી રહેલું જોવા મળી રહ્યું છે. … Read More

હવા પ્રદૂષણથી મોતની બાબતમાં દસ રાજ્યોમાં ગુજરાત 8માં ક્રમે

દેશભરમાં વાયુ પ્રદૂષણને પગલે જ્યાં એકબાજુ દિલ્હી-એનસીઆરમાં હવાની ગુણવત્તા ગંભીર બનતી જાય છે. તો ગુજરાતમાં પણ વાયુ પ્રદૂષણ ચિંતા ઉપજાવે તેવી સ્થિતિમાં છે. સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયર્નમેન્ટ દ્વારા વાર્ષિક પર્યાવરણ … Read More

કોરોના કરતા પણ વધુ ઘાતક હવા પ્રદૂષણઃ માનવજાત સાથે જીડીપીને પણ ફટકારૂપ

દેશભરમાં હાલના સમયમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા અને મૃત્યુ સંખ્યાને લઇને ચર્ચાઓ ચાલી રહી છે તે સાથે કોરોનાને નાથવા શોધાયેલ રસી અંગે આમ પ્રજામાં મોટી વિટંબણા છે….! કારણ કે રસી … Read More

અમદાવાદના નારોલ વિસ્તારમાં વાયુ પ્રદૂષણને લઇને સ્થાનિકોને હાલાકી

શિયાળાની ઋતુમાં હવા પાતળી હોવાથી લોકોમાં શ્વાસ સંબંધિત સમસ્યાઓ જોવા મળતી હોય છે. ખાસ કરીને હાલમાં જ્યારે શહેરમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે, ત્યારે શહેરના નારોલ વિસ્તારમાં ઔદ્યોગિક એકમોની ચીમનીમાંથી … Read More

ભારતમાં હવા પ્રદૂષણથી ૧.૧૬ લાખથી વધુ નવજાત શિશૂઓના મોત થયાઃ રિપોર્ટ

ભારતમાં હવા પ્રદૂષણના ગંભીર અને ખતરનાક પરિણામોનો ખુલાસો કરતા એક રિપોર્ટ સામે આવ્યો છે. જે મુજબ દેશમાં હવા પ્રદૂષણને લીધે એક વર્ષમાં લગભગ ૧,૧૬,૦૦૦ થી વધારે નવજાત શિશૂઓના મો નીપજ્યા … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news