અમદાવાદ સાબરમતી નદીમાં પ્રદૂષણ મામલે કોર્ટ કમિશન રચવા HCની ચીમકી

સાબરમતી નદીમાં પ્રદૂષિત પાણી છોડવા મામલે હાઈકોર્ટમાં સુઓમોટો અરજી થઈ હતી. જેની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ અરવિંદકુમારની ખંડપીઠે કોર્પોરેશનને કોર્ટ કમિશનની નિમણૂક કરી રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો છે. કોર્પોરેશન … Read More

કચરાના ઢગલા અને દિલ્હીમાં પ્રદૂષણના મુદ્દા પર અરવિંદ કેજરીવાલે આપી ૧૦ ગેરેન્ટી

એમ.સી.ડી ચૂંટણી એટલે કે, દિલ્હી નગર નિગમ ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ રાજકીય પાર્ટી એક્ટિવ થઈ ગઈ છે. કચરાના ઢગલા અને દિલ્હીમાં પ્રદૂષણના મુદ્દા પર આમ આદમી પાર્ટી અને ભાજપની … Read More

જીપીસીબી રાજ્યભરમાં પ્રદૂષણ ફેલાવતા એકમો સામે કાર્યવાહી કરે : હાઈકોર્ટ

ગુજરાત હાઇકોર્ટમાં સાબરમતી નદી પ્રદૂષણ મામલે સુનવણી હાથ ધરવામાં આવી. જેમાં એક ઔદ્યોગિક એક દ્વારા અરજી કરવામાં આવી છે, કે જે પ્રમાણે અમદાવાદમાં ઔધોગિક એકમો સામે કાર્યવાહી થઈ છે, તે … Read More

નદીમાં પ્રદૂષણ મુદ્દે હાઈકોર્ટે કહ્યું બધો પોતાનું વિચાર્યું એટલે આજે આવી સ્થિતિ

ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શાહીબાગ વિસ્તારની ૨૭ જેટલી સોસાયટીઓની માહિતી મેળવી છે, કે જેઓ ગેરકાયદેસર રીતે દૂષિત પાણી સીધું નદીમાં ઠાલવતી હતી. આ સોસાયટીઓને નોટિસ આપવામાં આવી … Read More

અસલાલ નજીક પ્રદૂષણ ઓકતી ફેક્ટરીથી ગ્રામજનો ત્રાહિમામ્‌

ભિલોડાના અસલાલ નજીક આવેલી પ્રદૂષણ ઓકતી ફેક્ટરીઓ સામે કાર્યવાહી કરવા માટે ઉગ્ર માંગ ઉઠી છે. જિલ્લાના નિર્દોષ લોકો ભયંકર રોગચાળામાં સપડાય તે પહેલા પગલાં લેવામાં આવે તેવી ખેડૂત એકતા મંચ … Read More

સુરતની પાંડેસરા જીઆઈડીસીમાંથી ફેલાતુ પ્રદૂષણ આરોગ્ય માટે જોખમકારક, શા માટે જીપીસીબી દ્વારા નથી કરાઇ રહી કાર્યવાહી?

હાલ વિશ્વમાં સૌથી મોટો અને ચર્ચાસ્પદ કિસ્સો હોય તો તે છે આબોહવા પરિવર્તન. આબોહવા પરિવર્તન કે જેને આપણે ગ્લોબલ વોર્મિંગ તરીકે પણ ઓળખીએ છીએ તેને નિયંત્રણમાં લેવા માટે હાલ અનેક … Read More

આબોહવા પરિવર્તનમાં પ્રદૂષણ મુખ્ય ભૂમિકા ભજવે છે

તે એટલું સામાન્ય બની ગયું છે કે લગભગ દરેક વ્યક્તિ એ હકીકતને સ્વીકારે છે કે પ્રદૂષણ સતત વધી રહ્યું છે. ‘પોલ્યુશન’ શબ્દનો અર્થ થાય છે કોઈ પણ વસ્તુમાં કોઈ પણ … Read More

દેશમાં વાયુ પ્રદુષણ ધીમે ધીમે વિરાટ સ્વરૂપ લઈ રહ્યું છે

દિલ્હીમાં પવનની ગતિના કારણે હવાની ગુણવત્તા અને વિઝિબિલિટીમાં સુધારો થયો છે. જોકે, હવાના પ્રદૂષણની સમિક્ષા અંગે વધુ આદેશો આવે નહીં ત્યાં સુધી સ્કૂલો બંધ રાખવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. … Read More

ભારત પ્રદૂષણ માટે સૌથી વધુ સંવેદનશીલ છે?

પ્રદૂષણ સાયલન્ટ કિલર છે. પર્યાવરણીય પ્રદૂષણને કારણે હવા, પાણી અને માટીની ગુણવત્તામાં ઘટાડો થયો છે જેના કારણે લોકોમાં વિવિધ બીમારીઓ થઈ રહી છે. ઉદાહરણ તરીકે, શહેરી વિસ્તારોમાં હવાની ગુણવત્તા નબળી … Read More