કેમિકલયુક્ત પાણી છોડાતાં સાબરમતી નદીમાં પ્રદુષણ વધ્યું

અમદાવાદમાં ચોમાસા દરમિયાન સાબરમતી નદી વધારે પ્રદૂષિત બની રહી છે. કારણે કે વરસાદનો ફાયદો ઉઠાવીને પ્રદૂષણ માફિયા ઉદ્યોગકારો કોઈના ડર વિના કેમિકલયુક્ત પાણી સાબરમતીમાં છોડી રહ્યા છે. જેની અસર ખેતરો … Read More

ઓઢવ જીઆઈડીસીમાં ગેરકાયદે ગટર જોડાણો કપાયા પરંતુ પ્રદુષણની સમસ્યા યથાવત

ઓઢવ જીઆઇડીસીમાં રોડ નંબર ૧૫ ઉપર છેલ્લા કેટલાક દિવસથી અવાર-નવાર કેમિકલના પાણી ગટરમાંથી બહાર નીકળી રહ્યા છે અને રોડ પર રેલાઇ રહ્યા છે. જેના કારણે રાહદારીઓ, વાહનચાલકો અને સ્થાનિક રહેવાસીઓ … Read More

ગુજરાત અને મહારાષ્ટ્રની ઔદ્યોગિક વસાહતોમાં પ્રદુષણ ચિંતાજનક વધ્યું

કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડના હવાની ગુણવત્તા ચકાસવા લગાવાયેલા સ્ટેશનો પરથી આ આંક બહાર આવ્યો છે. ગુજરાતમાં અંકલેશ્વર અને વટવા સૌથી પ્રદૂષિત રહ્યા છે. અંકલેશ્વરમાં સરેરાશ પીએમ ૨.૫નું પ્રમાણ ૬૭ માઇક્રોગ્રામ … Read More

રેડ સિગ્નલ પર ગાડી બંધ રાખો પ્રદુષણ ઘટશે : કેજરીવાલ

લોકોએ રેડ સિગ્નલ પર ગાડીનુ એન્જિન બંધ કરવાની જરૂર છે. સરકારનો આંકડો કહે છે કે, આવુ કરવાથી વર્ષે ૨૫૦ કરોડ રૂપિયાના ફ્યુલની બચત થઈ શકે તેમ છે અને ૧૩ થી … Read More