ઝગડિયા જીઆઈડીસીમાં સ્થિત ડીસીએમ ખાનગી કંપનીમાં આગ

ભરૂચઃ જિલ્લાના ઝગડિયા પાસે આવેલી કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. કંપનીના પાવર પ્લાન્ટના કોલસાના કન્વેયર બેલ્ટમાં આગ લાગવાનું જાણવા મળ્યું હતુ. ઘટનાને પગલે કામદારોમાં દોડધામ … Read More

આર. એમ. જી. એલોય કંપનીના પ્રદૂષણ મુદ્દે પંચાયતની અરજી

કંપનીમાંથી નીકળતા ડસ્ટના રજકણો ઘરના મકાનો ઉપર પડતાં મકાનો ઉપર મુકેલા પતરાઓને કાટ લાગવાથી પતરા જર્જરિત બન્યાં છે. આમ આ સ્ટીલ કંપની સરકારી નિયમો નેવે મુકી ધ્વનિ પ્રદૂષણ, વાયુ પ્રદુષણ,અને … Read More

ઝઘડિયામાં એક કંપનીએ કેનાલમાં કેમિકલયુક્ત પાણી છોડતા મોટી સંખ્યામાં માછલીઓના થયા હતા મોત

ભરૂચ જિલ્લાના ઝગડીયાની એક કંપનીએ કેનાલમાં કેમિકલયુક્ત પાણી છોડ્યું. આ કારણે ઘણી માછલીઓ મરી ગઈ હતી. આ કેનાલનો ઉપયોગ ચોમાસાના પાણી અને પશુઓ માટે પીવાના પાણી માટે થાય છે. સ્થાનિક … Read More