અમદાવાદમાં છેલ્લા પાંચ વર્ષમાં કેટલા વૃક્ષો વાવ્યા તેની માહિતી માંગતા તંત્ર મૌન

મધ્યઝોનમાં આવેલા તમામ વોર્ડમાં પાંચ વર્ષમાં વાવવામાં આવેલા વૃક્ષ અને પ્રતિ વૃક્ષ વાવવા પાછળ મ્યુનિસિપલ તંત્ર તરફથી કરવામાં આવેલા ખર્ચની સરકારી રેકર્ડ આધારીત નકલ પણ માંગવામાં આવી હતી.નિયત સમય મર્યાદામાં … Read More

વાડજ વિસ્તારના સિદ્ધિ ફ્લેટના મકાનમાં લાગી આગ

અમદાવાદ શહેરના એક મકાનમાં આગ લાગવાના મોટા સમાચાર આસમે આવ્યા છે. વાડજ વિસ્તારમાં એક મકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. વાડજમાં આવેલા સિદ્ધિ ફ્લેટમાં આ આગ લાગી. ફ્લેટમાં આવેલ … Read More

અમદાવાદ શહેરમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયા કેસ વધ્યા

અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળાના કેસ વધી રહ્યા છે.જેના આંકડાઓ એક પછી એક સામે આવી રહ્યા છે.ચાલુ માસ દરમિયાન પણ ૧૦ દિવસમાં મચ્છરજન્ય રોગચાળામાં વધારો નોંધાયો છે.ઓક્ટોબર મહિનામાં સાદા મેલેરિયાના ૨૭ કેસ … Read More

વડોદરા, અંકલેશ્વર, વાપી, સુરત, રાજકોટ અને અમદાવાદના વટવામાં વાયુ પ્રદૂષણ ગંભીર સ્તરે

શહેરોમાં હવાની ગુણવત્તા સુધારવા માટે એક્શન પ્લાન બનાવવામાં આવ્યા હોવાની સોગંદનામા પર રજૂઆત કરવામાં આવી છે. ૧૫ વર્ષથી જુના વાહનો રસ્તા પર ચલાવવા પર રોક લગાવવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. … Read More

ટાસ્ક ફોર્સે સાબરમતી નદીમાંથી પાણીના સેમ્પલ લીધા

ગ્યાસપુરના મહિલા આગેવાન અસ્મિતાબેન ચાવડાએ જણાવ્યુ હતુ કે ગ્યાસપુરના રહીશો મરવાના વાંકે જીવી રહ્યા હોવાનો અહેસાસ થાય છે. કારણ કે અહી મત માગવા આવતા એક પણ નેતાએ અમારી સમસ્યા દૂર … Read More

અમદાવાદમાં રસ્તાઓનું સમારકામ શરૂ થઈ ગયું, ગુજરાતમાં નવા મુખ્યમંત્રી દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું

ગુજરાતમાં નવા મુખ્યમંત્રી દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે, વરસાદમાં ખરાબ થયેલા રસ્તાઓનું સમારકામ તાત્કાલિક ધોરણે ૧૦ ઓક્ટોમ્બર સુધી પૂર્ણ કરવાનું જણાવ્યું હતું જેને લઈને અમદાવાદમાં રસ્તાઓનું સમારકામ શરૂ થઈ … Read More

સાબરમતીમાં ઠલવાતા કેમિકલયુક્ત પાણીને લઇને ગ્યાસપુરના સ્થાનિકોએ યોજી રેલી

અમદાવાદ : ગ્યાસપુર ગામના રહીશોએ આજે તેમના ગામે ભેગા મળી ડીજે સાથે શાસ્ત્રી બ્રિજ સુધી રેલી કાઢી ધરણા કરી વિરોધ નોંધાવ્યો. જ્યાં મંડપ બાંધીને વિરોધ માટે તમામ તૈયારી કરાઈ હતી. … Read More

ન્યૂ મણિનગરમાં ખાડાથી પરેશાન વાહનચાલકોને અકસ્માતનો ભય

ન્યૂ મણિનગર વિસ્તાર જ્યારથી અસ્તિત્વમાં આવ્યો છે ત્યારથી રહીશો રોડ રસ્તા, પાણી સહિતની પ્રાથમિક સુવિધાના મુદ્દે વલખાં મારી રહ્યાં છે. પાયાની સુવિધા પૂરી પાડવામાં તંત્રનું ઉદાસીન વલણ જાેવા મળ્યું છે. … Read More

શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગ મામલે હોસ્પિટલ મેનેજમેન્ટ જવાબદાર

અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગ લાગી ત્યારે એ બહાર જાય નહીં એવી અવ્યવસ્થા હતી. બારીઓ સ્ક્રૂ મારીને બંધ કરી દેવામાં આવી હતી, જેથી આગ હોસ્પિટલની અંદર જ રહી હતી. આઇ.સી.યુ.માં સ્મોક-ડિટેક્ટર … Read More

બે વર્ષમાં ચિરીપાલની કંપનીઓમાં આગ લાગતા ૧૧ કામદારોનાં મોત

અમદાવાદ શહેરમાં શ્રમ કાયદાના ભંગના કિસ્સાઓ વધી રહ્યા છે. શ્રમ અને રોજગાર મંત્રીએ લેખિતમાં આપેલા જવાબમા કહ્યુ કે, વિતેલા બે વર્ષમાં અમદાવાદમાં ૧૨,૯૬૭ ઔદ્યોગિક એકમો સામે શ્રમ કાયદાનો ભંગ થઈ … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news