અમદાવાદમાં છેલ્લા પાંચ વર્ષમાં કેટલા વૃક્ષો વાવ્યા તેની માહિતી માંગતા તંત્ર મૌન

મધ્યઝોનમાં આવેલા તમામ વોર્ડમાં પાંચ વર્ષમાં વાવવામાં આવેલા વૃક્ષ અને પ્રતિ વૃક્ષ વાવવા પાછળ મ્યુનિસિપલ તંત્ર તરફથી કરવામાં આવેલા ખર્ચની સરકારી રેકર્ડ આધારીત નકલ પણ માંગવામાં આવી હતી.નિયત સમય મર્યાદામાં … Read More

પર્યાવરણ બચાવ અભિયાનમાં ઓઢવમાં ૧૦,૦૦૦ વૃક્ષો વવાશે

મ્યુનિ. રિક્રીએશન કમિટી ચેરમેન રાજુભાઇ દવેએ વૃક્ષારોપણ અભિયાનની વિગતો આપતાં કહ્યું કે, શહેરનાં તમામ વિસ્તારોમાં ગ્રીન કવર વધે તેના માટે દરેક રોડ, ફૂટપાથ, બગીચા, ખાનગી સોસાયટીઓ સહિત અનેક જગ્યાએ વૃક્ષો … Read More

અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે વૃક્ષારોપણ કરી ડોક્ટર્સ-ડેની ઊજવણી કરાઇ

અમદાવાદ ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડેની અનોખી ઉજવણી કરવામાં આવી. સિવિલ હોસ્પિટલના વિવિધ સ્થળોએ વૃક્ષારોપણ કરીને તબીબો દ્વારા ઉજવણી હાથ ધરાઇ હતી. કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજનનું મહત્વ સમજાયું … Read More

ગીર જંગલમાં તૌકતે વાવાઝોડાના કારણે ઉખડી ગયેલા વૃક્ષો દૂર કરવાની કામગીરી હાથ ધરાશે

લાંબી ચર્ચા-વિચારણા પછી રાજ્યના વન વિભાગે ગીર અભયારણ્યમાં તૌકતે વાવાઝોડના કારણે ઉખડી ગયેલા અંદાજિત ૩૦-૪૦ લાખ વૃક્ષોનો નિકાલ કરવાની યોજના તૈયાર કરવાનું શરૂ કર્યું છે. આ પડી ગયેલા વૃક્ષોના કારણે … Read More

ગુજરાત ચેમ્બર ઑફ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના માધ્યમથી વટવા એસોસિએશન 45000 વૃક્ષોના વાવેતરના અભિયાનનો પ્રારંભ

આજે દેશભરમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે અનેક સામાજિક અને ઔદ્યોગિક સંસ્થાઓ દ્વારા વૃક્ષોનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. ત્યારે વટવા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા વિશ્વ પર્યાવરણ … Read More

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ વડોદરાના પ્રાદેશિક નિયામક પ્રસૂન ગાર્ગવનો વિશેષ સંદેશ

આજે 5 જૂનના રોજ સમગ્ર વિશ્વમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસની થીમ છે “ઇકોસિસ્ટમઃ રિસ્ટોરેશન”. આ તકે પર્યાવરણ ટુડે દ્વારા કેન્દ્રીય પ્રદૂષણ  … Read More