અમદાવાદમાં રસ્તાઓનું સમારકામ શરૂ થઈ ગયું, ગુજરાતમાં નવા મુખ્યમંત્રી દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું

ગુજરાતમાં નવા મુખ્યમંત્રી દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે, વરસાદમાં ખરાબ થયેલા રસ્તાઓનું સમારકામ તાત્કાલિક ધોરણે ૧૦ ઓક્ટોમ્બર સુધી પૂર્ણ કરવાનું જણાવ્યું હતું જેને લઈને અમદાવાદમાં રસ્તાઓનું સમારકામ શરૂ થઈ ગયું છે.