સાબરમતીમાં ઠલવાતા કેમિકલયુક્ત પાણીને લઇને ગ્યાસપુરના સ્થાનિકોએ યોજી રેલી

અમદાવાદ : ગ્યાસપુર ગામના રહીશોએ આજે તેમના ગામે ભેગા મળી ડીજે સાથે શાસ્ત્રી બ્રિજ સુધી રેલી કાઢી ધરણા કરી વિરોધ નોંધાવ્યો. જ્યાં મંડપ બાંધીને વિરોધ માટે તમામ તૈયારી કરાઈ હતી. … Read More

સાબરમતી નદીનો બીજો ચહેરો; ગ્યાસપુરમાં ઔદ્યોગિક એકમોનું પાણી નદીમાં ભળી રહ્યું છે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદ રિવરફ્રન્ટ એક શ્રેષ્ઠ પ્રોજેક્ટ છે. આપણા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે પણ આ એક ડ્રીમ પ્રોજેક્ટ છે. પરંતુ જો તમે પવિત્ર નદી સાબરમતીનો બીજો ચહેરો … Read More