ગ્રીસના જંગલોમાં લાગેલી ભીષણ આગને કારણે સર્જાયો વિનાશ, ન્યૂયોર્ક કરતા પણ છે મોટો વિસ્તાર બળીને થઈ ગયો ખાખ..

ગ્રીસના વિવિધ પ્રાંતોમાં આગ તબાહી મચાવી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી જંગલની આગ લાગેલી છે. ગ્રીસના લોકો જંગલની આગ સામે લડી રહ્યા છે. ગયા અઠવાડિયે યુરોપની સૌથી ભયંકર આગમાં ઉત્તરપૂર્વના … Read More

વડોદરાનાં લામડાપુરા રોડ પર આવેલી કંપનીમાં ભીષણ આગ ફાટી

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના લામડાપુરા રોડ પર આવેલી ફર્નિચર બનાવતી કંપનીમાં સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી.કંપનીમાં લાકડાના ફર્નિચરનું ઉત્પાદન થતું હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગની પ્રચંડ … Read More

મુરાદાબાદમાં ભંગારના ગોડાઉનમાં  શંકાસ્પદ સંજોગોમાં ભીષણ આગ  લાગી

  ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં એક ભંગારના ગોડાઉનમાં શંકાસ્પદ સંજોગોમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં ૩ બાળકો સહિત કુલ ૫ લોકોના સળગી જવાથી મોત થયા છે. ફાયર બ્રિગેડની ટીમ પણ … Read More

થરાદમાં આવેલી રબ્બરની કંપનીના ગોડાઉનમાં ભીષણ આગ લાગી

થરાદના મલુપુરમાં આવેલી રબ્બરની એક ખાનગી કંપનીના ગોડાઉનમાં ગુરુવારની વહેલી સવારે આગ લાગતાં ભારે ઉત્તેજના સાથે અફરાતફરીનો માહોલ સર્જાવા પામ્યો હતો. જો કે આગનું કોઇ ચોક્કસ કારણ જાણવા મળ્યું ન … Read More

ચંદ્રાલા હાઈવે પરની પ્લાયવુડની ફેકટરીમાં ભીષણ આગ લાગી

હાઇકોર્ટનો આદેશ હોવા છતાં ગાંધીનગરમાં ફાયર સેફ્ટી વિનાની અનેક બિલ્ડીંગો ધમધમી રહી છે. તેમ છતાં નોટિસો આપીને તંત્ર દ્વારા સંતોષ માની લેવામાં આવે છે. એવામાં આજે નેશનલ હાઇવે નંબર – … Read More

મોરબીના ગોરખીજડિયા નજીક પેપરમિલમાં ભીષણ આગથી મોટી દૂર્ઘટના સર્જાઈ

મોરબી શહેરના ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં નાની મોટી આગજનીની ઘટના બનતી હોય છે. જો કે ફેબ્રુઆરી માર્ચમાં જ પેપરમિલમાં આગજનીની ઘટનામાં અચાનક વધારો ચિંતાની સાથે અનેક આશંકા ઉપજાવી રહ્યો છે. ફેકટરીમા આટલો … Read More

નડિયાદના એક મકાનમાં ભીષણ આગ લગતા ઘરનો સામાન બડીને ખાક

નડિયાદ કપડવંજ રોડ પર આવેલ એસટી નગર ની પાસે સોસાયટીમાં રહેતા, મકાનમાં એકાએક આગ લાગી હતી. આ મકાનના ઉપરના માળે આગ લાગતા ઘર માલિક સહિત પરિવાર તથા સ્થાનિક લોકોમાં ભયનો … Read More

તાપી રિવરફ્રન્ટના ડોમમાં ૩ દિવસ બાદ ફરી ભીષણ આગ લાગી

તાપી રિવર ફ્રન્ટ ખાતેના ડોમમાં આગ લાગી હતી. ફરી એક વખત આગ લાગતાં ફરીથી ફાયર વિભાગ દોડતું થયું હતું. થોડી જ મિનિટોની અંદર આગની જ્વાળા એટલે વિશાળ બની હતી કે, … Read More

બે વર્ષમાં ચિરીપાલની કંપનીઓમાં આગ લાગતા ૧૧ કામદારોનાં મોત

અમદાવાદ શહેરમાં શ્રમ કાયદાના ભંગના કિસ્સાઓ વધી રહ્યા છે. શ્રમ અને રોજગાર મંત્રીએ લેખિતમાં આપેલા જવાબમા કહ્યુ કે, વિતેલા બે વર્ષમાં અમદાવાદમાં ૧૨,૯૬૭ ઔદ્યોગિક એકમો સામે શ્રમ કાયદાનો ભંગ થઈ … Read More

ગોરેગાંવમાં એક સ્ટૂડિયોમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડની ૮ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી

મુંબઈના ગોરેગાંવ વિસ્તારમાં મંગળવારે એક સ્ટૂડિયોમાં ભીષણ આગ લાગી હોવાના સમચાર પ્રકાશમાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે, આ સ્ટૂડિયો ગોરેગાંવ લિંક રોડ પર આવલી ઈનઓર્બિટ મોલ નજીક આવેલ … Read More