અમદાવાદમાં રસ્તાઓનું સમારકામ શરૂ થઈ ગયું, ગુજરાતમાં નવા મુખ્યમંત્રી દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું

ગુજરાતમાં નવા મુખ્યમંત્રી દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે, વરસાદમાં ખરાબ થયેલા રસ્તાઓનું સમારકામ તાત્કાલિક ધોરણે ૧૦ ઓક્ટોમ્બર સુધી પૂર્ણ કરવાનું જણાવ્યું હતું જેને લઈને અમદાવાદમાં રસ્તાઓનું સમારકામ શરૂ થઈ … Read More

૧૦ ઓક્ટોબર સુધી ખરાબ રસ્તાનું સુધારણાનું કામ થશે : ઇજનેર વી.જે.રાઠવા

માર્ગ-મકાન વિભાગના અધિક મદદનીશ ઇજનેર વી.જે.રાઠવા તરફથી પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ નર્મદા જિલ્લા ખાતે રાજપીપલા માર્ગ મકાન વિભાગ કલસ્ટરના રસ્તાઓ પૈકી અંકલેશ્વર-રાજપીપલાનો રસ્તો સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો મુખ્ય રસ્તો છે. … Read More