પ્રોજેક્ટ વિદ્યા હેઠળ વિ-હેલ્પ ફાઉન્ડેશન દ્વારા 332 બાળકોને નિઃશુલ્ક ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું

કોરોના કાળના કારણે બંધ થયેલી શાળા-કોલેજો ફરીથી તબક્કાવાર શરૂ કરવામાં આવી છે. સરકાર દ્વારા ધોરણ 6થી 8ની વર્ગોને ફરીથી શૈક્ષણિક અભ્યાસ માટે ફરીથી શરૂ કરવામાં આવ્યા છે, ત્યારે શહેરની જાણીતી … Read More

કેમિક્લયુક્ત પાણીને લીધે શાકભાજી ખાવી પણ જોખમ

કેમિકલના પાણીથી ઊગાડેલા શાકભાજી આરોગવાથી કેન્સર જેવા રોગ થાય છે. એવું ડૉ. ગર્ગનું કહેવું છે. કેમિકલ્સના પાણીમાં મેટલ્સનું પ્રમાણ વધારે હોય છે. આર્સેનિક, મરક્યુરી, ક્રોમિયમ જેવા તત્ત્વોનું પ્રમાણ વધારે હોવાથી … Read More

અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસ્તા ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા

ગુજરાત રાજ્યમાં જાણે હવે ચોમાસું બેઠું હોય તેમ લાગી રહ્યું છે. રાજયમાં ચારેકોર ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને વિજળીના કડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે અમદાવાદમાં ધોધમાર … Read More

અમદાવાદની ૩૭ શાળાઓને ફાયર એનઓસીના અભાવે તાળા વાગી શકે છે

ફાયર વિભાગે એનઓસી વગરની બિલ્ડિંગો, હોસ્પિટલો અને શાળાઓ પર તવાઈ બોલાવાઈ રહી છે ત્યારે અગાઉ પણ શહેરીના ૪૨ જેટલી હોસ્પિટલોને નોટીસ આપવામાં આવી હતી જે બાદ મ્યુનિ. ફાયર ફાયર એનઓસી … Read More

અમદાવાદના ઘાટલોડિયામાં પફ બનાવતી ફેક્ટરીમાં ગેસ ગળતરની ઘટના

અમદાવાદના ઘાટલોડિયામાં ગોપાલનગરમાં આવેલી પફ બનાવતી ફેક્ટરીમાં ગેસ ગળતરની ઘટના બનવા પામી હતી. જેમાં ત્રણ લોકોના મોત નીપજ્યાં છે. જેને લઇ ભારે ચકચાર મચી જવા પામી છે. ઘાટલોડિયાના ગોપાલનગરમાં આવેલી … Read More

ભારતીય ગૌવંશ એવમ પર્યાવરણ સંરક્ષણ સમિતી દ્વારા રણછોડભાઇ અલગોતરની ત્રણ રાજ્યોના પ્રભારી તરીકે નિમણુંક

બાવળાના ગૌભક્ત રણછોડભાઈ નાનુભાઈ એલગોતર વર્ષોથી ગૌવંશ સેવા સાથે જોડાયેલા છે. હિન્દુ ધર્મ પોષણ, રક્ષણ, સંરક્ષણ અને પ્રચાર – પ્રસાર અને ગૌવંશ સેવામાં રણછોડભાઇની નિષ્ઠાને ધ્યાનમાં રાખીને ભારતીય ગૌવંશ એવમ … Read More

અમદાવાદમાં ૭૦૦ હોસ્પિટલો બીયુ અને ફાયર એનઓસી વગર ચાલુ

અમદાવાદ મેડિકલ એસોસીએશન તથા અન્ય હોસ્પિટલો દ્વારા BU અને ફાયર NOC મામલે કરાયેલી પીટીશન સુપ્રિમ કોર્ટે ડિસમિસ (ફગાવી) દીધા પછી AMITH દ્વારા ૪૨ હોસ્પિટલોને નોટિસ ફટાકારી હતી અને નોંધણી અંગેનું … Read More

પીરાણા ડમ્પિંગ સાઈટ પર શહેરને શુદ્ધ ઓક્સિજન – હવા મળે તેવું આયોજન કરવામાં આવ્યું

અમદાવાદના પીરાણા ડમ્પિંગ સાઈટ પર મોટાપાયે અમદાવાદનો કચરો નાંખ્યા છે વર્ષોથી આ ડમ્પિંગ સાઈડને કારણે લોકો પિરાણા વિસ્તારને ઓળખે છે પરંતુ હવે આ અમદાવાદના પીરાણા ડમ્પિંગ સાઈટને લોકો નવા નજરીયાથી … Read More

જી.ડી.એમ.એના સભ્યોને 2018-19માં ઉત્તમ કામગીરી બદલ એવોર્ડથી સમ્માનિત કરાયા

અમદાવાદ : અમદાવાદ ખાતે વર્ષ 2018-19માં નિકાસ અને સ્થાનિક વેચાણમાં ઉત્તમ કામગીરી બદલ જીડીએમએ દ્વારા એવોર્ડ આપી સમ્માનિત કરવામાં આવ્યા છે. તારીખ 3 સપ્ટેમ્બરના રોજ શહેરની રાજપથ ક્લબ ખાતેના ડાયમંડ … Read More

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની ચૂંટણીમાં વરિષ્ઠ ઉપપ્રમુખ અને ઉપપ્રમુખના ઉમેદવારો બિનહરીફ જાહેર

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની ચૂંટણીમાં શનિવારે તમામ કેટેગરીના અન્ય ઉમેદવારો સાથે વરિષ્ઠ ઉપપ્રમુખ અને ઉપપ્રમુખના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા. જેના કારણે ચેમ્બરની ચૂંટણી મોકૂફ રાખવામાં આવી છે. તમામ … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news