વાવાઝોડાનાં પગલે મંત્રીઓને અલગ-અલગ જિલ્લાની જવાબદારી સોપાઈ

રૌદ્ર સ્વરૂપે વાવાઝોડું ગુજરાટમાં ટકરાવાનું નક્કી છે. વાવાઝોડુ પોરબંદરથી માત્ર ૪૫૦ કિલોમીટર દૂર છે, જ્યારે દ્વારકાથી ૪૯૦ કિલોમીટર અને નલીયાથી ૫૭૦ કિલોમીટર દૂર છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાવાઝોડાનું યલો અલર્ટ … Read More

વાવાઝોડાને લઈ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વીડિયો કોન્ફરન્સથી કલેકટરો સાથે સમીક્ષા બેઠક યોજી

હવામાન વિભાગની આગાહી મુજબ બિપરજોય વાવાઝોડું સતત તેમની દિશા બદલી રહ્યું છે. હવે તે કચ્છ સૌરાષ્ટ્રમાંથી પસાર થવાનું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે. હવામાન વિભાગ અનુમાન મુજબ વાવાઝોડું ૧૫ … Read More

ગુજરાતમાં વાવાઝોડાને પગલે કોસ્ટગાર્ડ એલર્ટ

ગુજરાતમાં વાવાઝોડાને પગલે કોસ્ટગાર્ડ એલર્ટ છે. જેમાં દરિયો ન ખેડવા માછીમારોને સાવચેત કરવામાં આવ્યા છે.હવામાન વિભાગ દ્વારા વાવાઝોડાને પગલે ગુજરાતના  સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયા કાંઠા વિસ્તારોમાં ભારે પવન સાથે … Read More

રાજ્યમાં સોમવારથી બિપોરજોય ચક્રવાતની અસર શરૂ થવાની સંભાવના, વરસાદ અને વાવાઝોડાની આગાહી

દક્ષિણ-પૂર્વ અરેબિયન સમુદ્રમાં પાંચ જૂનથી સાયક્લોનિક સિસ્ટમ સર્જાવાની શરૂઆત થઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આ સાયક્લોનિક સર્ક્‌યુલેશન ત્યાર બાદના ૪૮ કલાકમાં લો પ્રેશરમાં ફેરવાઈ શકે છે. જેના પગલે … Read More

અમેરિકામાં ટોર્નેડોથી તબાહી મચી, વાવાઝોડા સાથે કરા, ૨૩ના મોત, કેટલાંય થયા લાપતા

અમેરિકાના દક્ષિણ-પૂર્વીય રાજ્ય મિસિસિપ્પીમાં મોટી તબાહી અને જાનહાનિના સમાચાર છે. શુક્રવારે મોડી રાત્રે આવેલા ભીષણ વાવાઝોડા અને જોરદાર વાવાઝોડાથી અહીં ૨૩ લોકોના મોત થયા હતા. આ ઉપરાંત ઘણાં લોકો ઘાયલ … Read More

અનેક રાજ્યોમાં ભારે વરસાદ, વાવાઝોડાની આગાહી, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ

દેશના ઘણા રાજ્યોમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. જોકે, આ જોરદાર વાવાઝોડાને કારણે હવામાન બદલાઈ શકે છે. હવામાન વિભાગે તાજેતરની આગાહીને લઈને એલર્ટ જાહેર કર્યું … Read More

સંભવિત વાવાઝોડાને જોતા સરકારે સરકારી કર્મચારીઓની રજાઓ રદ કરવાનો આદેશ

હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા એલર્ટ અનુસાર, ઉત્તર આંદામાન સમુદ્ર અને દક્ષિણ અંદમાન સમુદ્ર અને દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીના આસપાસના વિસ્તારોમાં લો પ્રેશર એરિયા બન્યો છે.તે ૨૨ ઓક્ટોબરની આસપાસ … Read More

એનડીએમએ દ્વારા વાવાઝોડા પહેલા અને બાદ કેવી રીતે સુરક્ષિત રહેવું તેની ગાઈડલાઈન

રાષ્ટ્રીય આપત્તિ મેનેજમેન્ટ ઓથોરિટી (એન.ડી.એમ.એ)એ તાજેતરમાં વાવાઝોડુ અને તોફાનમાં સુરક્ષિત કેવી રીતે રહેવું તે અંગેની માહિતી આપી છે. દેશના મોટા ભાગના વિસ્તારોમાં ચોમાસાએ દસ્તક આપી દીધી છે, ત્યારે અનેક રાજ્યોમાં … Read More

વડોદરામાં વાવાઝોડા, પુરની સ્થિતિ માટે હેલ્પલાઈન નંબર જાહેર કરાયો

વડોદરા જિલ્લા કલેકટર કચેરી ખાતે આપત્તિ વ્યવસ્થાપન વિભાગ કાર્યરત છે. આ વિભાગ દ્વારા તાલીમ અને નિદર્શનો માધ્યમ થી જિલ્લામાં ગ્રામસ્તર સુધી આપત્તિ / હોનારતો સમયે બચાવ અને રાહતની જાગૃતિ કેળવાય … Read More

મુંબઈમાં વાવાઝોડાનું સંકટ મંડરાઈ રહ્યુ છે : દરિયામાં હલચલ શરૂ થઈ

મહારાષ્ટ્રની આર્થિક રાજધાની મુંબઈમાં વાવાઝોડાનું સંકટ મંડરાઈ રહ્યું છે. જ્યારે દરિયામાં જોરદાર તોફાન આવે છે ત્યારે તેના પહેલા જે લક્ષણો જોવા મળે છે તે મુંબઈમાં જોવા મળી રહ્યા છે. દરિયામાં … Read More