વાવાઝોડામાં સરકારની કામગીરીના કવિએ વખાણ કરતા PM મોદીએ આભાર માન્યો

બિપરજોય વાવાઝોડાએ જખૌ બંદર સહિત કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોને ધમરોળ્યું છે. ત્યારે તંત્રની અગમચેતી અને હવામાન વિભાગની સચોટ આગાહીને પગલે ગુજરાત સરકાર અને તંત્રએ તોફાન સામે મજબૂત ટક્કર આપી છે. આ … Read More

ખેડૂતો માટે માવઠાથી થયેલા નુકસાન અંગે સરકારે સહાયની આ જાહેરાત કરી

પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે ચાલુ વર્ષે થયેલ કમોસમી વરસાદથી થયેલ પાક નુકસાની સંદર્ભે વિશેષ પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. માર્ચ-૨૦૨૩માં થયેલ કમોસમી વરસાદના કારણે થયેલ પાક નુકશાની અન્વયે … Read More

ભૂકંપ આવે તેની ૩૦ સેકન્ડ પહેલા આપને ફોનમાં ખબર પડી જશે, સરકારે આપ્યા આદેશ

ભૂકંપના આકરા ઝટકા પાછળ ગત મહિને દિલ્હી-એનસીઆર સહિત સમગ્ર દેશમાં ભૂકંપના ઝટકા આવ્યા હતા. જો કે, આ ભૂકંપના કારણે કોઈ પણ પ્રકારનું નુકસાન થયું નહોતું. હવે આવી કોઈ ત્રાસ્દી આવવા … Read More

અમારી સરકાર આવશે તો…૫૦૦ રૂપિયામાં સિલેન્ડર, મહિલાઓને દર મહીને ૧૫૦૦ રૂપિયા અપાશે : કોંગ્રેસ

વિધાનસભા ચુંટણી પહેલા મધ્યપ્રદેશની જનતા માટે તમામ રાજનીતિક પક્ષો તરફથી ભેટ અને વચનોનો વરસાદ થવા લાગ્યો છે.એક તરફથી જયાં ભાજપની સરકાર દરેક વર્ગના કલ્યાણનો દાવો કરતા અનેક  રીતને ભોટ અને … Read More

ગુજરાત ના CM ભૂપેન્દ્ર પટેલ ની ૨.૦ સરકાર

૮ કેબિનેટ મંત્રીશ્રી, ૨ રાજ્યકક્ષાના સ્વતંત્ર પ્રભાર, ૬ રાજ્યકક્ષાના મંત્રીઓએ પણ શપથ ગ્રહણ કર્યાં.  વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ  જે. પી.નડ્ડા ની પ્રેરણાદાયી ઉપસ્થિતિ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ, કેન્દ્રીય … Read More

સરકાર દેશમાં વિશ્વની મોટામાં મોટી અનાજ સ્ટોરેજ વ્યવસ્થા ઊભી કરશે!..

દેશમાં તાજેતરમાં સરકાર હસ્તકના ઘઉં-ચોખાના સ્ટોકમાં ઘટાડો નોંધાયો છે તથા આ પ્રશ્ને સરકારમાં અજંપો પણ વધ્યો છે. અનાજ બજારમાં તાજેતરમાં ભાપ પણ ઉંચા જતા જોવા મળ્યા છે. આ પ્રશ્ને હવે … Read More

ભારતમાં દવાઓના વેચાણ પર સરકારનો મહત્ત્વનો ર્નિણય

દવાઓના વેચાણમાં સતત વધી રહ્યાં છે ગોરખધંધા. ક્યાંક સસ્તી દવાઓને મોંઘા ભાવે વેચવાનું કૌભાંડ થાય છે તો ક્યાંક અસલી દવાઓના બદલે નકલી દવાઓ પધરાવી દેવાનું કૌભાંડ સામે આવે છે. આમ, … Read More

સંભવિત વાવાઝોડાને જોતા સરકારે સરકારી કર્મચારીઓની રજાઓ રદ કરવાનો આદેશ

હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા એલર્ટ અનુસાર, ઉત્તર આંદામાન સમુદ્ર અને દક્ષિણ અંદમાન સમુદ્ર અને દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીના આસપાસના વિસ્તારોમાં લો પ્રેશર એરિયા બન્યો છે.તે ૨૨ ઓક્ટોબરની આસપાસ … Read More

સરકારનો મોટો ર્નિણય,”કારમાં પાછળની સીટ પર બેઠેલા લોકો માટે પણ સીટબેલ્ટ ફરજીયાત”

રવિવારે થયેલા માર્ગ અકસ્માતમાં ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન સાઇરસ મિસ્ત્રીનું નિધન થઈ ગયું હતું. આ વિશે કેન્દ્રીય રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ દુખ વ્યક્ત કર્યું છે. તો કેન્દ્રીય … Read More

ખેડૂતો પાણી માંગે તો સરકાર ખેડૂતો વિરુદ્ધ પાણી ચોરીનું ષડયંત્ર રચે

આકળી ગરમી અને કાળઝાળ ઉનાળામાં ખેડુતોને પાણી માટે વલખા મારવાના આવ્યા છે ત્યારે ગુજરાત સરકાર પાણીની અછતની વાર્તાઓ કરે છે ત્યારે ખરેખર વાસ્તવિક સ્થિતિ શું છે એ સરકાર કે સરદાર … Read More