વાવાઝોડામાં બચી ગયેલા આંબા પર નાની કેરીઓ આવતા ખુશી

તૌકતે વાવાઝોડાના કહેરમાં ગીર સોમનાથ જિલ્લાીના ઉના, ગીરગઢડા, કોડીનાર અને તાલાલા ગીર પંથકમાં આવેલા સેંકડો કેસર કેરીના આંબાના બગીચાઓમાં ભારે નુકસાન પહોંચ્યુદ હતું. ત્યાવરબાદના સમયગાળામાં આ ચારેય પંથકમાં કલાઇમેન્ટપ ચેન્જડના … Read More

૨૦૨૧માં ૬ જેટલાં વાવાઝોડાએ દેશમાં ત્રાટક્યા હતા

૨૦૨૧ વર્ષમાં અરબી સમુદ્ર ઉપર સર્જાયેલું આ પ્રથમ વાવાઝોડું હતું. તે અતિભયાનક કેટેગરીમાં મુકાયા પછી ૧૭ મે ૨૦૨૧ના રોજ દક્ષિણ ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક પર ત્રાટક્યું અને ૨૪ નાગરિકોનો ભોગ લઈ … Read More

ફિલિપાઈન્સમાં વાવાઝોડામાં ૧૦૦ લોકોના મોત, લોકો ઘર છોડવા પર મજબૂર

ફિલિપાઈન્સના મધ્ય ભાગમાં ગુરુવાર અને શુક્રવારે વાવાઝોડાએ ભારે વિનાશ સર્જ્‌યો હતો. સરકારે કહ્યું છે કે લગભગ ૭,૮૦,૦૦૦ લોકો તોફાનથી પ્રભાવિત થયા છે. તેમાંથી ૩,૦૦,૦૦૦ લોકોએ પોતાના ઘર છોડીને સલામત સ્થળોએ … Read More

શાહીન વાવાઝોડું નબળુ પડયું : મૃત્યુઆંક ૧૩

ભારતીય હવામાન વિભાગે આગાહી કરી હતી કે શાહીન વાવાઝોડાની ગતિ હવે ઘટીને પ્રતિ કલાક ૯૦ કિલોમીટરની થઇ ગઇ છે અને હજુ પણ તે ગતિ ઘટી જતાં વાવાઝોડુ નબળુ પડી જશે … Read More

વિનાશકારી વાવાઝોડાઃ ખૂદ માનવજાતનું હાથના કર્યાનું પરિણામ છે કે શું…..?

દેશમાં કોરોના મહામારીએ  સમગ્ર દેશના લોકોને હચમચાવી નાખ્યા છે તો અનેકોને અધમૂઆ કરી નાખ્યા છે. આવા કપરા કાળમાં વાવાઝોડાએ ત્રાટકીને મોટાભાગના દરિયાકિનારા વિસ્તારોને ધમરોળી નાખી ભારે તબાહી મચાવવા સાથે કુદરતી … Read More

‘તૌકતે’ સામે ગુજરાત અલર્ટ : વાવાઝોડા બાદ ભારે વરસાદની આગાહી

કોરોનાકાળ વચ્ચે ગુજરાત પર વાવાઝોડાનું સંકટ છે. હવામાનની આગાહી અનુસાર આજથી રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવી શકે છે. અરબી સમદ્રમાં થંડર સ્ટોર્મ તૈયાર થઇ રહ્યું છે અને ગુજરાતમાં દરિયાકાંઠે ૧૬મે … Read More

ટાઉટે નામના વાવાઝોડાથી સરકાર બની એલર્ટઃ માછીમારોને દરિયો ન ખેડવા આદેશ

કચ્છ અને સૌરાષ્ટ્‌ના દરિયાકાંઠે એનડીઆરએફની ટીમોને તહેનાત કરાશે કોરોનાની મહામારી વચ્ચે અરબી સમુદ્રમાં ઉદભવી રહેલા વાવાઝોડાને પગલે ગુજરાત સરકાર અલર્ટ બની છે. ટાઉટે નામનું વાવાઝોડુ કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ટકરાઇ … Read More