‘MATSYA 6000′: અંતરિક્ષની ઊંચાઈ બાદ હવે સમુદ્રની ઊંડાઈને સ્પર્શશે ભારત

નવીદિલ્હી: આજે દરેક દેશ પૃથ્વીના દરેક કુદરતી સ્રોતનો ઉપયોગ કરીને વિકાસ યાત્રા ઝડપી બનાવવા પ્રયત્ન કરી રહ્યા છે. વર્ષોથી અંતરિક્ષના અલગ અલગ ગ્રહો સુધી પહોંચીને બ્રહ્માંડના રહસ્યોને જાણીને અકલ્પનીય શક્યતાઓ … Read More

ગુજરાતમાં એકસાથે ત્રણ વરસાદની સિસ્ટમ એક્ટિવ થવાને કારણે દરિયો તોફાની બનશે

ગુજરાતમાં આજથી ૨૩ જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી છે. જેમાં ૧૯, ૨૦ અને ૨૧ જુલાઈએ અતિભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. અમદાવાદમાં પણ ૫ … Read More

પૃથ્વી પરના દરિયાની અંદર ૧૯ હજારથી વધુ જ્વાળામુખીમાં જો વિસ્ફોટ થાય તો ભૂકંપ, સુનામી જેવી આપત્તિઓ આવી શકે!..

તાજેતરમાં જ પ્રકાશિત થયેલા એક રિસર્ચના જર્નલે બધાને ચોંકાવી દીધા છે.  જર્નલ અર્થ એન્ડ સ્પેસ સાયન્સમાં પ્રકાશિત થયેલા સંશોધનમાં સમુદ્રી પ્રવાહો, પ્લેટ ટેકટોનિક અને આબોહવા પરિવર્તન વિશેની માહિતી શેર કરવામાં … Read More

નાસાનો રિપોર્ટ સામે આવ્યો!… ૩૦ વર્ષમાં સમુદ્રનું સ્તર વધ્યું, ભારત માટે કેટલું જોખમ!.. ડરામણો છે આ રિપોર્ટ

સમુદ્રનું વધતું જળસ્તર ઘણા નાના ટાપુઓ અને ઘણા દેશો માટે મોટો ખતરો છે. નાસાના તાજેતરના મૂલ્યાંકન દર્શાવે છે કે છેલ્લા ૩૦ વર્ષમાં દરિયાની સપાટીમાં ૯ સેમીથી વધુનો વધારો થયો છે. … Read More

વડાપ્રધાન મોદીએ દેશનું પહેલું સ્વદેશી જહાજ ‘દરિયાનો બાદશાહ INS વિક્રાંત’ નૌસેનાને સમર્પિત કર્યુ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પહેલું સ્વદેશી વિમાનવાહક યુદ્ધજહાજ INS વિક્રાંત ભારતીય નેવીને સોંપ્યું. આઈ.એન.એસ વિક્રાંતની ખાસ વાત એ છે કે તે એક સ્વદેશી યુદ્ધજહાજ છે. જેને ૨૦૦૯માં બનાવવાનું શરૂ કર્યું હતું. … Read More

દુબઈથી યમન જતા જહાજમાં આગ લાગતા ક્રૂ મેમ્બર દરિયામાં કૂદ્યા

દુબઇથી યમન જવા નીકળેલા માંડવીના સલાયાના જહાજમાં મચ્છીરા ટાપુ નજીક મધ દરિયે આગ ભભૂકી હતી. જોતજોતામાં આખું જહાજ સળગી ગયું હતું પણ તેમાં સવાર તમામ ૧૫ ક્રૂ મેમ્બર સમુદ્રમાં કૂદી … Read More

માછીમારોને પાંચ દિવસ દરિયો નહીં ખેડવા સૂચના

ગુજરાતમાં ચોમાસુ જામી રહ્યું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ૩૦ જૂનથી ફરી ધોધમાર વરસાદનો રાઉન્ડ શરૂ થશે. પહેલી જુલાઈ રથયાત્રાના દિવસે પણ રાજ્યમાં … Read More

મુંબઈમાં દરિયાના વધી રહેલા સ્તરે નવી ચિંતા ઉભી કરી : રિસર્ચમાં ખુલાસો

ભારતના બીજા ક્રમના સૌથી વધુ વસ્તી ધરાવતા શહેર મુંબઈ વિશે અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે મુંબઈના દરિયાની સપાટીથી ૧૦ મીટરથી નીચે લગભગ ૪૬ ચોરસ કિલોમીટરના વિસ્તારમાંથી વાર્ષિક ૮.૪૫ મિમીની ઝડપે … Read More

માછીમારોને ૨૫થી ૨૯ મે દરમિયાન દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી

રાજ્યભરમાં મંગળવારે તેજ પવનો સાથે કેટલાક વિસ્તારોમાં વરસાદનાં ઝાપટાં નોંધાયાં હતાં. જેના કારણે અમદાવાદ, સુરેન્દ્રનગર તથા ઉત્તર ગુજરાતનાં કેટલાંક સ્થળોને બાદ કરતા મોટાભાગનાં શહેરોમાં ૪૦ ડિગ્રીથી નીચે તાપમાન નોંધાયું હતું. … Read More

મુંબઈમાં વાવાઝોડાનું સંકટ મંડરાઈ રહ્યુ છે : દરિયામાં હલચલ શરૂ થઈ

મહારાષ્ટ્રની આર્થિક રાજધાની મુંબઈમાં વાવાઝોડાનું સંકટ મંડરાઈ રહ્યું છે. જ્યારે દરિયામાં જોરદાર તોફાન આવે છે ત્યારે તેના પહેલા જે લક્ષણો જોવા મળે છે તે મુંબઈમાં જોવા મળી રહ્યા છે. દરિયામાં … Read More