એનડીએમએ દ્વારા વાવાઝોડા પહેલા અને બાદ કેવી રીતે સુરક્ષિત રહેવું તેની ગાઈડલાઈન

રાષ્ટ્રીય આપત્તિ મેનેજમેન્ટ ઓથોરિટી (એન.ડી.એમ.એ)એ તાજેતરમાં વાવાઝોડુ અને તોફાનમાં સુરક્ષિત કેવી રીતે રહેવું તે અંગેની માહિતી આપી છે. દેશના મોટા ભાગના વિસ્તારોમાં ચોમાસાએ દસ્તક આપી દીધી છે, ત્યારે અનેક રાજ્યોમાં … Read More