પૃથ્વી પરના દરિયાની અંદર ૧૯ હજારથી વધુ જ્વાળામુખીમાં જો વિસ્ફોટ થાય તો ભૂકંપ, સુનામી જેવી આપત્તિઓ આવી શકે!..

તાજેતરમાં જ પ્રકાશિત થયેલા એક રિસર્ચના જર્નલે બધાને ચોંકાવી દીધા છે.  જર્નલ અર્થ એન્ડ સ્પેસ સાયન્સમાં પ્રકાશિત થયેલા સંશોધનમાં સમુદ્રી પ્રવાહો, પ્લેટ ટેકટોનિક અને આબોહવા પરિવર્તન વિશેની માહિતી શેર કરવામાં … Read More

વડાપ્રધાન મોદીએ દેશનું પહેલું સ્વદેશી જહાજ ‘દરિયાનો બાદશાહ INS વિક્રાંત’ નૌસેનાને સમર્પિત કર્યુ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પહેલું સ્વદેશી વિમાનવાહક યુદ્ધજહાજ INS વિક્રાંત ભારતીય નેવીને સોંપ્યું. આઈ.એન.એસ વિક્રાંતની ખાસ વાત એ છે કે તે એક સ્વદેશી યુદ્ધજહાજ છે. જેને ૨૦૦૯માં બનાવવાનું શરૂ કર્યું હતું. … Read More

દુબઈથી યમન જતા જહાજમાં આગ લાગતા ક્રૂ મેમ્બર દરિયામાં કૂદ્યા

દુબઇથી યમન જવા નીકળેલા માંડવીના સલાયાના જહાજમાં મચ્છીરા ટાપુ નજીક મધ દરિયે આગ ભભૂકી હતી. જોતજોતામાં આખું જહાજ સળગી ગયું હતું પણ તેમાં સવાર તમામ ૧૫ ક્રૂ મેમ્બર સમુદ્રમાં કૂદી … Read More

મુંબઈમાં દરિયાના વધી રહેલા સ્તરે નવી ચિંતા ઉભી કરી : રિસર્ચમાં ખુલાસો

ભારતના બીજા ક્રમના સૌથી વધુ વસ્તી ધરાવતા શહેર મુંબઈ વિશે અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે મુંબઈના દરિયાની સપાટીથી ૧૦ મીટરથી નીચે લગભગ ૪૬ ચોરસ કિલોમીટરના વિસ્તારમાંથી વાર્ષિક ૮.૪૫ મિમીની ઝડપે … Read More

મુંબઈમાં વાવાઝોડાનું સંકટ મંડરાઈ રહ્યુ છે : દરિયામાં હલચલ શરૂ થઈ

મહારાષ્ટ્રની આર્થિક રાજધાની મુંબઈમાં વાવાઝોડાનું સંકટ મંડરાઈ રહ્યું છે. જ્યારે દરિયામાં જોરદાર તોફાન આવે છે ત્યારે તેના પહેલા જે લક્ષણો જોવા મળે છે તે મુંબઈમાં જોવા મળી રહ્યા છે. દરિયામાં … Read More

વાતાવરણ માં પલટો આવતા, ગીર સોમનાથના દરિયામાં ૧૫ બોટ ડૂબી, ૧૧ માછીમાર લાપતા, માછીમારોને શોધવા હેલિકોપ્ટરની મદદ લેવાઈ

ગુજરાત રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ થયો છે, વાતાવરણ પલટાતાં અનેક સ્થળોએ હિલસ્ટેશન જેવું વાતાવરણ થયું છે અને ઠંડીમાં એકાએક વધારો જોવા મળ્યો છે. ત્યારે ગીર-સોમનાથના દરિયામાં ૧૦ … Read More

ભાવનગરના ઘોઘામાં સ્થપાશે દરિયાના પાણીને મીઠું કરવાનો પ્લાન્ટ

ઘોઘામાં ૭૦ એમએલડી પાણીનો પ્લાન્ટ નાખવા માટે સરકારે તજવીજ હાથ ધરી સીએસએમસીઆરઆઈ દરિયાના ખારા પાણીને મીઠું કરી આપે છે. સીએસએમસીઆરઆઈ એ વિકસાવેલા સાધન બાદ પ્રથમ ચેન્નઈમાં આવેલા સુનામી બાદ ત્યાં … Read More