વાવાઝોડાનાં પગલે મંત્રીઓને અલગ-અલગ જિલ્લાની જવાબદારી સોપાઈ

રૌદ્ર સ્વરૂપે વાવાઝોડું ગુજરાટમાં ટકરાવાનું નક્કી છે. વાવાઝોડુ પોરબંદરથી માત્ર ૪૫૦ કિલોમીટર દૂર છે, જ્યારે દ્વારકાથી ૪૯૦ કિલોમીટર અને નલીયાથી ૫૭૦ કિલોમીટર દૂર છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાવાઝોડાનું યલો અલર્ટ … Read More

ઉનાળાની તૈયારી અને ગરમીના નિવારણ માટે પ્રધાનામંત્રીની અધ્યક્ષતામાં બેઠક બોલાવી

આ વર્ષે ભીષણ ગરમી પડવાની આશંકાઓની વચ્ચે વડાપ્રધાન મોદીએ ગરમ સિઝનની તૈયારીઓની સમીક્ષા માટે સોમવારે ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ ચોમાસાનું પૂર્વાનુમાન, રવી પાક પર … Read More

ઉત્તરાયણ પર્વ દરમિયાન ઘાયલ પક્ષીઓની સારવાર માટે રાજ્યભરમાં કરુણા અભિયાન શરૂ: પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ

પતંગ દોરાથી પક્ષીઓને ઘાયલ થતાં બચાવવા અને તેમની સારવાર કરવા તા.૨૦મી જાન્યુઆરી સુધી યોજાશે કરૂણા અભિયાન – જીવ દયાના આ અભિયાનમાં સૌને સહભાગી થવા તેમજ સવારે ૯.૦૦ પહેલાં અને સાંજે … Read More