વાવાઝોડાને પગલે ૨૦૫૮૮ લોકોનું સ્થળાંતર કરાયું

વાવાઝોડાનો રાજ્યના ૮ જિલ્લાના ૪૪૧ ગામના અંદાજે ૧૬ લાખ ૭૬ હજાર લોકોએ સામનો કરવો પડશે. સરકારી આંકડા પ્રમાણે ૮ જિલ્લાના કાંઠા વિસ્તારમાંથી અત્યાર સુધીમાં ૨૦૫૮૮ લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરાયુ … Read More

અનેક રાજ્યોમાં ભારે વરસાદ, વાવાઝોડાની આગાહી, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ

દેશના ઘણા રાજ્યોમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. જોકે, આ જોરદાર વાવાઝોડાને કારણે હવામાન બદલાઈ શકે છે. હવામાન વિભાગે તાજેતરની આગાહીને લઈને એલર્ટ જાહેર કર્યું … Read More