વડોદરાના કાઉન્સિલર આશિષ જોષીએ ૫૦ ફૂટ અંદર જઈને પાણીનું લીકેજ શોધ્યું

વડોદરા શહેરના વાઘોડિયા રોડ ઉમા ચાર રસ્તા પાસે એક સપ્તાહ પહેલાં વડોદરા કોર્પોરેશન દ્વારા વરસાદી કાંસની સફાઈ કરવા માટે સ્લેબ તોડીને સફાઇની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તે બાદ આ … Read More

પાટણમાં રાણકી વાવ પાસેના ખરાબ રસ્તાથી વાહનચાલકો ત્રાહિમામ

પાટણ શહેરના કનસડા દરવાજાથી વર્લ્‌ડ હેરિટેજ રાણકીવાવને જોડતા માર્ગને કરોડો રુપિયાના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું હતું, પરંતુ ચોમાસાની ઋતુમાં વરસાદી પાણી ફરી વળવાના કારણે આ નવીન માર્ગ સદંતર ધોવાઈ જવાથી … Read More

મહેમદાવાદના કરોલી પાસે ટ્રકમાં ભીષણ આગ લાગતા દોડધામ

મહેમદાવાદ તાલુકાના કરોલી ગામ નજીક રૂ નો જથ્થો ભરેલા ટ્રકમાં કોઈ કારણસર આગ ભભૂકી ઉઠી હતી. જેને લઈ ભારે અફડાતફડી મચી હતી. જોકે, સમયસર ટ્રક ચાલકે રોડ પર જ ટ્રકને … Read More

યુએઈમાં પુરાતત્વવિદોને ૮૫૦૦ વર્ષ જૂની ઈમારતો મળી

સંયુક્ત આરબ અમીરાતમાં પુરાતત્વવિદોએ દેશની સૌથી જૂની ઇમારતો શોધી કાઢી છે. આ ઇમારતો ઓછામાં ઓછી ૮,૫૦૦ વર્ષ જૂની છે. અબુ ધાબીના સંસ્કૃતિ અને પર્યટન વિભાગે જણાવ્યું હતું કે, તે અગાઉ … Read More

રાજયના ૪૦ જળાશયોમાં માત્ર ૨૫ ટકા પાણી, અન્ય પ ડેમ ખાલી

ઉનાળાની શરૂઆત થયાં પહેલાં અછતના ગંભીર ભણકારા અત્યારથી જ વાગવા લાગ્યા છે. બીજી તરફ, જળ જીવન મિશન હેઠળ ગુજરાતમાં ૯૨ ટકા ગ્રામીણ ઘરોને નળ કનેક્શનથી જોડવાનો દાવો કરવામાં આવી રહ્યો … Read More

ખેડુતોને તાર ફેન્સીંગમાં વીજ કરંટ ન મુકવા વન વિભાગની અપીલ

વલભીપુર તાલુકાના પૂર્વ દિશા તરફના ગામડાઓમાં જેમાં પાટણા,માલપરા,પાણવી અને ભાવનગર તાલુકાના રાજગઢ,મીઠાપર તેમજ બોટાદ તાલુકાના રોહીશાળા ગામની સીમમાં સિંહના ફુટ પ્રિન્ટ ભાવનગર રેન્જ ફોરેસ્ટ વિભાગ દ્વારા મેળવવામાં આવેલ અને ત્યારબાદ … Read More

બ્રાઝિલમાં પુર, ભૂસ્ખલનમાં મુત્યુઆંક વધી ૧૧૭ થયો

બ્રાઝિલના પર્વતીય શહેર પેટ્રોપોલિસમાં  પૂર અને ભૂસ્ખલનમાં મૃત્યુઆંક વધીને ૧૧૭ થઈ ગયો છે અને ૧૧૬ લોકો હજુ પણ લાપતા છે. રિયો ડી જાનેરો રાજ્ય સરકારે મૃતકોની સંખ્યા વધી હોવાની પુષ્ટિ … Read More

જીપીસીબીનો ધમધમાટ; જેતપુરમાં ભાદર નદીને પ્રદૂષિત કરતા ગેરકાયદેસર ચાલતા 6 ધોલાઇ ઘાટને તોડી પડાયા

જેતપુરમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ભાદર નદીને પ્રદૂષિત કરતા ગેરકાયદેસર રીતે ચાલી રહેલા 6 ધોલાઇ ઘાટને તોડી પાડી કડક કાર્યવાહી કરવામાં આવી છે. ગેરકાયદેસર રીતે ચાલી રહેલા ધોલાઇ ઘાટ … Read More

વડોદરાના વઢવાણામાં ૯૫ હજારથી વધુ પક્ષીઓ શિયાળામાં આવ્યા

વઢવાણા એ સદી કરતાં પણ વધુ જૂનું, સયાજીરાવ મહારાજે એમની રૈયત માટે પાણી અને સિંચાઇની વ્યવસ્થા કરવા,ચોમાસામાં નિરર્થક વહી જતાં ઓરસંગના પાણીને જોજવા પાસેના આડબંધ થી રોકીને નહેર દ્વારા વઢવાણામાં … Read More

મેક્સિકોમાં પક્ષીઓનું ઝુંડ અચાનક જમીન પર પટકાયા : અનેક પક્ષીના મોત

મેક્સિકોના કુઆઉટેમોક શહેરમાં પક્ષીઓનું એક ઝુંડ ઊડતાં ઊડતાં એમાંથી અચાનક જમીન પર પડ્યાં હતાં. ઝુંડમાં સેંકડો પીળા માથાવાળાં બ્લેક બર્ડ્‌સ સામેલ હતાં. એમાં અનેક પંખીઓનાં મોત નીપજ્યાં. ઘટના ૭ ફેબ્રુઆરીની … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news