બ્રાઝિલમાં ઉષ્ણકટિબંધીય ચક્રવાતથી 44 લોકોના મોત

સાઓ પાઉલો:  ગયા અઠવાડિયે દક્ષિણ બ્રાઝિલમાં આવેલા એકસ્ટ્રટ્રોપિકલ ચક્રવાત બાદ કુલ 44 લોકોના મોત થયા છે અને 46 અન્ય લોકો ગુમ છે. સિવિલ ડિફેન્સ એજન્સીએ રવિવારે આ જાણકારી આપી. ચક્રવાતને … Read More

બ્રાઝિલમાં પુર, ભૂસ્ખલનમાં મુત્યુઆંક વધી ૧૧૭ થયો

બ્રાઝિલના પર્વતીય શહેર પેટ્રોપોલિસમાં  પૂર અને ભૂસ્ખલનમાં મૃત્યુઆંક વધીને ૧૧૭ થઈ ગયો છે અને ૧૧૬ લોકો હજુ પણ લાપતા છે. રિયો ડી જાનેરો રાજ્ય સરકારે મૃતકોની સંખ્યા વધી હોવાની પુષ્ટિ … Read More

બ્રાઝિલમાં કુદરતી આફત ભૂસ્ખલન અને પૂરે તબાહી મચાવી

એક તરફ કોરોના મહામારીએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે તો સાથે જ અનેક દેશોમાં કુદરતનો કહેર પણ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં બ્રાઝિલ ના રિયો ડી જાનેરોમાં ભારે વરસાદ અને … Read More

બ્રાઝિલમાં ભૂસ્ખલન અને પૂરના કારણે ૧૮ લોકોના થયા મોત

બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલન અને પૂરમાં ઓછામાં ઓછા ૧૮ લોકોના મોત થયા છે. અહીં પહાડી વિસ્તારમાં પ્રવાસીઓ માટે પ્રખ્યાત સ્થળ પર વાવાઝોડું સતત તબાહી મચાવી રહ્યું … Read More

બ્રાઝિલમાં પૂર અને ભૂસ્ખલનથી ભારે તબાહી મચી

બ્રાઝિલ દેશમાં તબાહીનું સંકટ મંડરાઈ રહ્યું છે. બ્રાઝિલના સાઓ પાઉલો શહેરમાં ભારે વરસાદના કારણે પૂર અને ભૂસ્ખલનથી ભારે તબાહી મચી ગઈ છે. ૭ બાળકો સહિત ઓછામાં ઓછા ૧૯ લોકોના મોત … Read More