વડોદરામાં ગેરકાયદે ચાલતા ગેસ સિલિન્ડરના ગોડાઉનમાં આગ લાગી

વડોદરાના યાકુતપુરા ખાતે આવેલી અજબડી મીલ પાસે ગેસ સિલિન્ડરનું ગોડાઉન હતું. આ ગોડાઉનમાં સમી સાંજે આગ લાગવાની ઘટના બની હતી. ગોડાઉનમાં ૩૫ જેટલા સિલિન્ડર પૈકી ત્રણ ગેસના સિલિન્ડર ફાટતાં આગે … Read More

કચ્છના રતનપર ગામમાં ઘરે ઘરે પાણી મળતું થયું

કચ્છના ધોળાવીરા નજીક આવેલુ દુર્ગમ રતનપર ગામ તાલુકા મથક ભચાઉથી ૧૩૫ કિલોમીટર દૂર વસેલું છે. જ્યાં ૨૦૧૧ સેશન્સ મુજબ ૨૦૩ જેટલા ઘર અને આશરે ૯૮૯ જેટલી વસ્તી વસેલી છે. એવા … Read More

બ્રાઝિલમાં કુદરતી આફત ભૂસ્ખલન અને પૂરે તબાહી મચાવી

એક તરફ કોરોના મહામારીએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે તો સાથે જ અનેક દેશોમાં કુદરતનો કહેર પણ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં બ્રાઝિલ ના રિયો ડી જાનેરોમાં ભારે વરસાદ અને … Read More

રાજકોટમાં પૈસા ભર્યા વગર સૌની યોજનાનું પાણી નહિ મળે ?

વિજય રૂપાણી મુખ્યમંત્રી હતા ત્યારે સૌની યોજનાનું પાણી માગ્યાના ૧૫ દિવસમાં જ મળી જતું હતું કોઇ પ્રશ્ન કરાતા ન હતા. સત્તા પરિવર્તન બાદ પાણી માગતાં જ પ્રથમ વખત મનપાને સૌની … Read More

બ્રાઝિલમાં ભૂસ્ખલન અને પૂરના કારણે ૧૮ લોકોના થયા મોત

બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલન અને પૂરમાં ઓછામાં ઓછા ૧૮ લોકોના મોત થયા છે. અહીં પહાડી વિસ્તારમાં પ્રવાસીઓ માટે પ્રખ્યાત સ્થળ પર વાવાઝોડું સતત તબાહી મચાવી રહ્યું … Read More

સુરતના રાંદેરમાં જીઈબીની પેટીમાં આગ લાગતા દોડધામ

સુરતના રાંદેર વિસ્તારમાં રૂપાલી સિનેમા પાસે જીઇબીની ઇલેક્ટ્રિક પેટીમાં અચાનક આગ ભભૂકી ઉઠતા ભાગદોડ મચી ગઇ હતી. જોકે ઘટનાની જાણ ફાયર વિભાગને કરાતા ફાયરના ફાઇટરોએ ઘટના સ્થળે દોડી આવી ૧૦ … Read More

જમ્મુ કાશ્મીરમાં ફરી ૩.૨ની તીવ્રતાનો ભૂકંપના આંચકો અનુભવાયો

જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૩.૨ માપવામાં આવી હતી. જો કે હજુ સુધી જાનમાલ નુકસાનના કોઈ અહેવાલ મળ્યા નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, નેશનલ સેન્ટર … Read More

અમદાવાદ શહેરના જમાલપુર ચાર રસ્તા પાસે આવેલી પેટ્રોલ પંપમાં આગ લાગ્યા બાદ ધડાકો થતા અફરાતફરી

અમદાવાદ શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલા એક પેટ્રોલપંપ આગ લાગવાથી અફરાતફરી સર્જાઇ હતી. આગની ઘટનાને લઇને દોડધામ મચી જવા પામી હતી. ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. વિગત … Read More

ઝાડેશ્વર-મક્તમપુરમાં શ્રમજીવીઓના ઝૂંપડાઓમાં આગ લાગતા દોડધામ

ભરુચ નગરપાલિકાના ડોર-ટુ-ડોર સેવામાં કોન્ટ્રાકટ હેઠળ કામ કરતાં શ્રમજીવીઓ ભરૂચના ઝાડેશ્વર-મકતમપૂર વિસ્તારમાં આવેલ કોઠી ફળિયા નજીક ઝૂંપડા બાંધી વસવાટ કરે છે. જેઓ આજરોજ સવારે પોતાની ફરજ પર નીકળ્યા હતા. તે … Read More

કોઈપણ રાજકીય પાર્ટી આવે મૂળી તાલુકાને પાણી આપો : ખેડુત આગેવાનો

સુરેન્દ્રનગર જીલ્લામાંથી સમગ્ર સૌરાષ્ટ્રમાં અને કચ્છમાં નર્મદાનાં નીર પહોંચી ચૂક્યા છે અને સુરેન્દ્રનગર જીલ્લો સૌરાષ્ટ્રનું ક્ચ્છનું પાણિયારું છે. સુરેન્દ્રનગર જીલ્લાનાં ખેડૂતો જ નર્મદા થી વંચિત રહ્યાં છે. મૂળી તાલુકાનાં ગામોમાં … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news