ગુજરાતમાં ૬,૬૯,૦૦૦ ખેડુતોએ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી

ગુજરાતમાં વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી રહ્યા છે. જૂન-૨૦૨૩ માં; એક મહિનામાં જ વધુ ૧,૩૨,૦૦૦ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા છે. ગુજરાતમાં હવે ૬,૬૯,૦૦૦ ખેડુતો પ્રાકૃતિક ખેતી કરી … Read More

વરસાદી પાણી ભરાઇ રહેતા ખેડુતોના પાકને ભારે નુકશાન

વલભીપુરના જુના રામપુર ગામ તરફ જવાને રસ્તે અમરેલી-અમદાવાદ હાઇવેની પશ્વિમ દિશા તરફ આવેલ ખેતરોમાંથી વરસાદના પાણીનો નિહાર બંધ થતાં અનેક ખેડુતોનો પાક પાયમાલ થઇ ગયો છે. વલભીપુરથી પાંચ કિ.મી.દુર આવેલ … Read More

બનાસકાંઠાના વડગામમાં વરસાદ પડતા ખેડુતોમાં ખુશીનો માહોલ

બનાસકાંઠા જિલ્લામાં ઉનાળા બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. જિલ્લાના મોટાભાગના તાલુકામાં સારો વરસાદ નોંધાયો હતો. જેને લઈ ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. પ્રથમ વરસાદમાં જિલ્લાના કેટલાક તાલુકાઓમાં ખેડૂતોના તૈયાર … Read More

ખેડુતોને તાર ફેન્સીંગમાં વીજ કરંટ ન મુકવા વન વિભાગની અપીલ

વલભીપુર તાલુકાના પૂર્વ દિશા તરફના ગામડાઓમાં જેમાં પાટણા,માલપરા,પાણવી અને ભાવનગર તાલુકાના રાજગઢ,મીઠાપર તેમજ બોટાદ તાલુકાના રોહીશાળા ગામની સીમમાં સિંહના ફુટ પ્રિન્ટ ભાવનગર રેન્જ ફોરેસ્ટ વિભાગ દ્વારા મેળવવામાં આવેલ અને ત્યારબાદ … Read More