ગાંધીનગરના સાંતેજમાં જીઆઈડીસી ભયાનક આગ લાગી

ગાંધીનગરના સાંતેજમાં રેસીનોવા કંપનીના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. બનાવની જાણ થતાં અમદાવાદ-ગાંધીનગર ફાયર બ્રિગેડની ગાડીઓનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. આગનું સ્વરૂપ જોતાં ફાયર વિભાગે મેજર … Read More

અમરેલી દુધાળા ગામમાં ઘરોની છત પર સોલાર પેનલ લગાવાશે

આવનારા દિવસોમાં દુધાળા ગામના કોઈ પણ વ્યક્તિને લાઈટબીલ ભરવું ન પડે અથવા તો વધારે વપરાશ કરે તેટલું જ કરવું પડે એવું લાંબાગાળાનું આયોજન કરી ગામ લોકોને ફાયદો થાય તે માટેની … Read More

GPCBના નવનિયુક્ત ચેરમેન ઔદ્યોગિક શહેર જેતપુરની મુલાકાતે, નવા બની રહેલ ઝીરો ડિસ્ચાર્જ CETP પ્લાન્ટ નું નિરીક્ષણ કર્યું

GPCBના નવનિયુક્ત ચેરમેન ઔદ્યોગિક શહેર જેતપુરની મુલાકાતે, નવા બની રહેલ ઝીરો ડિસ્ચાર્જ CETP પ્લાન્ટ નું નિરીક્ષણ કર્યું પાણી પ્રદૂષણ ઘટાડવા માટે અનેક સૂચનો સાથે પ્રિન્ટિંગ ઉધોગના વિકાસ માટે સૂચનો કર્યા … Read More

અંકલેશ્વરમાં જે.પી. ઈન્ડસ્ટ્રીઝ અને બાકરોલ બ્રીજ નીચે હોટલમાં આગ લાગી

અંકલેશ્વર જી.આઇ.ડી.સીમાં આવેલી જે.પી.ઇન્ડસ્ટ્રીઝમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગને પગલે નાસભાગ મચી જવા પામી હતી સત્તાધીશોએ આગની ઘટનાને પગલે તાત્કાલિક ફાયર વિભાગમાં જાણ કરી હતી. આગની ગંભીરતા દાખવી ડી.પી.એમ.સીના … Read More

રાજકોટમાં રોડ બનાવતા પાણીની લાઈન તુટતા લાખો લીટર પાણી વેડફાયું

રાજકોટ શહેરમાં અવારનવાર પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થવાના દ્રશ્યો સામે આવતા હોય છે. ત્યારે ફરી એક વખત રાજકોટના નવા રિંગરોડ પર રોડની ચાલુ કામગીરી દરમિયાન પાઇપલાઇનમાં ભંગાણ થવાનું સામે આવ્યું છે … Read More

નદીમાં પ્રદૂષણ મુદ્દે હાઈકોર્ટે કહ્યું બધો પોતાનું વિચાર્યું એટલે આજે આવી સ્થિતિ

ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શાહીબાગ વિસ્તારની ૨૭ જેટલી સોસાયટીઓની માહિતી મેળવી છે, કે જેઓ ગેરકાયદેસર રીતે દૂષિત પાણી સીધું નદીમાં ઠાલવતી હતી. આ સોસાયટીઓને નોટિસ આપવામાં આવી … Read More

પાટણ પાલિકાની સ્વચ્છતા શાખાની કરોડોની ગ્રાન્ટ પાછી જતી રહી

પાટણ નગરપાલિકાના સ્વચ્છતા ચેરમેને સ્વચ્છતા શાખાને સરકારે ફાળવેલી બે અલગ અલગ ગ્રાન્ટો પૂર્વ ચીફ ઓફિસરની કહેવાતી અનિર્ણાયકતા અને અણઆવડતના કારણે ઉપયોગ થયા વગર પછી જતી રહી હોવાનો દાવો કર્યો છે. … Read More

વડોદરામાં ૧૪ કરોડનો ખર્ચ કર્યા છતાં છાણી તળાવની હાલત ખરાબ

વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના તળાવોના બ્યુટીફિકેશન પાછળ કરવામાં આવેલો કરોડો રૂપિયાનો ખર્ચો પાણીમાં ગયો છે. બ્યુટીફિકેશન કરવામાં આવેલા તળાવોમાં લગભગ તમામ તળાવોની હાલત દયનીય બની ગઇ છે. જેમાં છાણી ગામના … Read More

સુરેન્દ્રનગરના સાયલાના વખતપર ગ્રામજનોના આરોગ્ય સામે જોખમ સુરેન્દ્રનગરમાં મેડિકલ વેસ્ટનો ઢગલો ઠાલવી અજાણ્યા ઈસ્મો ફરાર

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના વખતપર ગામ નજીક અજાણ્યા શખ્સો કેમિકલ વેસ્ટનો જથ્થો ફેંકી નાસી ગયા હતા. સાયલા તાલુકાના વખતપર પાસે રાત્રિના સમયે કેમિકલ વેસ્ટનો જથ્થો અજાણ્યા માણસો ઠાલવીને પલાયન થઇ … Read More

અરવલ્લી જિલ્લાના ૧૪ ગામોમાં કેમિક્લયુક્ત પાણી છોડવામાં આવતા ગ્રામજનોમાં રોષ

અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના અસાલ ગામ નજીક આવેલા બે કેમિકલ ફેકટરીઓમાંથી ફેલાતી દુર્ગધથી આસપાસના ૧૪ ગામોના ગ્રામજનો ત્રસ્ત બન્યા હોવાની ફરીયાદ ઉઠી હતી. ખેડૂત એક્તા મંચ ભિલોડાના હોદ્દેદારો અને કાર્યકરો … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news