ભરૂચનાં કચ્છીપુરા ગામે કેમિક્લયુક્ત પાણી પીવાથી ૨૫ થી વધુ ઊંટના મોત

ભરૂચ જિલ્લામાં વાગરા તાલુકાના કચ્છીપુરા ગામે કેમિકલયુક્ત ઝેરી પાણી પીવાના કારણે ૨૫ થી વધુ ઊંટના મોટ નિપજ્યા હતા. ઊંટ એ સ્થાનિકોની રોજીરોટીનું મુખ્ય સાધન છે ત્યારે પશુપાલકોના ઊંટ ટપોટપ મરવા … Read More

અરવલ્લી જિલ્લાના ૧૪ ગામોમાં કેમિક્લયુક્ત પાણી છોડવામાં આવતા ગ્રામજનોમાં રોષ

અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના અસાલ ગામ નજીક આવેલા બે કેમિકલ ફેકટરીઓમાંથી ફેલાતી દુર્ગધથી આસપાસના ૧૪ ગામોના ગ્રામજનો ત્રસ્ત બન્યા હોવાની ફરીયાદ ઉઠી હતી. ખેડૂત એક્તા મંચ ભિલોડાના હોદ્દેદારો અને કાર્યકરો … Read More