અસલાલ નજીક પ્રદૂષણ ઓકતી ફેક્ટરીથી ગ્રામજનો ત્રાહિમામ્
ભિલોડાના અસલાલ નજીક આવેલી પ્રદૂષણ ઓકતી ફેક્ટરીઓ સામે કાર્યવાહી કરવા માટે ઉગ્ર માંગ ઉઠી છે. જિલ્લાના નિર્દોષ લોકો ભયંકર રોગચાળામાં સપડાય તે પહેલા પગલાં લેવામાં આવે તેવી ખેડૂત એકતા મંચ … Read More
ભિલોડાના અસલાલ નજીક આવેલી પ્રદૂષણ ઓકતી ફેક્ટરીઓ સામે કાર્યવાહી કરવા માટે ઉગ્ર માંગ ઉઠી છે. જિલ્લાના નિર્દોષ લોકો ભયંકર રોગચાળામાં સપડાય તે પહેલા પગલાં લેવામાં આવે તેવી ખેડૂત એકતા મંચ … Read More
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આંશિક વાદળછાયું રહેશે. જ્યાં ૨૫ અને ૨૬ ફેબ્રુઆરીએ રાજધાનીમાં ગાજવીજ અને ચમક સાથે હળવો વરસાદ પડી શકે છે. તે જ સમયે, મહત્તમ તાપમાન ૨૭ ડિગ્રી સેલ્સિયસ … Read More
તાપી રિવર ફ્રન્ટ ખાતેના ડોમમાં આગ લાગી હતી. ફરી એક વખત આગ લાગતાં ફરીથી ફાયર વિભાગ દોડતું થયું હતું. થોડી જ મિનિટોની અંદર આગની જ્વાળા એટલે વિશાળ બની હતી કે, … Read More
તૌકતે વાવાઝોડાના કહેરમાં ગીર સોમનાથ જિલ્લાીના ઉના, ગીરગઢડા, કોડીનાર અને તાલાલા ગીર પંથકમાં આવેલા સેંકડો કેસર કેરીના આંબાના બગીચાઓમાં ભારે નુકસાન પહોંચ્યુદ હતું. ત્યાવરબાદના સમયગાળામાં આ ચારેય પંથકમાં કલાઇમેન્ટપ ચેન્જડના … Read More
નિરંકારી બાબા હરદેવ સિંહ જી ના સાન્નિધ્યમાં સંત નિરંકારી મિશનએ આધ્યાત્મિકતા દ્વારા વિશ્વને પ્રેમ, દયા, કરુણા, એકત્વ જેવા ભાવથી જોડીને, “દીવાર રહિત સંસાર”ની પરિકલ્પનાને સાકાર કરી. તેમણે ભક્તોને આધ્યાત્મિકતાની સાથે … Read More
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એક મહિના પૂર્વે સૌની યોજના મારફત નર્મદાનાં નીર આપવાની માંગ રાજ્ય સરકારને કરવામાં આવી હતી. દરમિયાન રાજ્ય સરકાર દ્વારા રાજકોટ શહેરને પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે … Read More
જમ્મુ અને કાશ્મીરમાં હિમવર્ષા ચાલુ છે અને છેલ્લા કેટલાક કલાકોમાં કાશ્મીર ઘાટીના મોટાભાગના વિસ્તારોમાં ભારે હિમવર્ષા બાદ બુધવારે જનજીવન ખોરવાઈ ગયું છે. હિમવર્ષાએ મેદાની વિસ્તારોમાં ટ્રેન સેવાઓને વિક્ષેપિત કરી અને … Read More
કચ્છમાં ૩.૪ની તીવ્રતા ધરાવતો ધરતીકંપનો વધુ એક આંચકો ભચાઉથી ૧૨ કિલોમીટર દૂર રિક્ટર સ્કેલ પર નોંધાયો હતો. આફ્ટરશોકની અસર ભચાઉ તાલુકાના અનેક વિસ્તારોમાં વર્તાઈ હોવાનું જાણવા મળ્યું હતું. કાંઠા વિસ્તારના … Read More
રાજકોટ શહેરમાં પાણીની અછતના ભણકારા વાગી રહ્યા હતા. રાજકોટમાં ચોમાસા દરમિયાન છલકાઈ જતા જળશયોમાં ઉનાળાની શરૂઆત થતાં જ પાણી ખૂટી જાય છે, જેથી નર્મદા ડેમમાંથી પાણી માગવામાં આવે છે. રૂપાણી … Read More
રાજકોટની શ્રી સંજીવની હોસ્પિટલ અને ડો.ભંભાણી હોસ્પિટલમાં ફાયર સેફ્ટી અંગે કોઈ સુવિધા જ નથી. મનપાની ફાયર એન્ડ ઈમરજન્સી શાખા દ્વારા હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીના મામલે તપાસ કરતા ચોંકાવનારી હકિકતો મળી છે. … Read More