સુરતમાં બેંક ઓફ બરોડાના ૭મા માળે આગ : બેંક લોકરને નુકશાન
બેંક ઓફ બરોડાની મુખ્ય શાખા ઘોડદોડ રોડ ઉપર આવેલી છે. જેમાં આગ લાગતા બેંકમાં રહેલા ફર્નિચર, એસી, પીઓપી, ૭ જેટલા બેંક લોકરને નુકશાન થયું હતું. બેંક ઓફ બરોડામાં આગ લાગવાનો … Read More
બેંક ઓફ બરોડાની મુખ્ય શાખા ઘોડદોડ રોડ ઉપર આવેલી છે. જેમાં આગ લાગતા બેંકમાં રહેલા ફર્નિચર, એસી, પીઓપી, ૭ જેટલા બેંક લોકરને નુકશાન થયું હતું. બેંક ઓફ બરોડામાં આગ લાગવાનો … Read More
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગુરુવારે જણાવ્યું હતું કે ૧૨-૧૪ વર્ષની વય જૂથને એન્ટિ-કોવિડ રસીના ૭૨ લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર, દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં … Read More
ઘન કચરો હવે શહેરો અને ગામડાઓમાં મોટી સમસ્યા બની રહ્યો છે. જોકે, હવે સંશોધનો અને આધુનિક ટેકનોલોજીના કારણે કચરામાંથી વિવિધ ચિજવસ્તુઓનુ ઉત્પાદન થઇ રહ્યું છે. જેમાં ખાતર, પેવરબ્લોક, બાકડા જેવી … Read More
કચ્છના બન્નીમાં પાણીની સમસ્યા હજુપણ યથાવત રહી છે અને ભીરંડિયારાથી હોડકો વચ્ચે બન્ની પાણી યોજના હેઠળની પાઇપલાઇનમાંથી લાંબા સમયથી મોટાપાયે પાણી ચોરીના કારણે આ પાઇપલાઇનના પાણી પર જ ર્નિભર હોડકો … Read More
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના દલપુર પાસે હેક્ઝોન કંપનીમાં ઇથેલીન ઓક્સાઈડ લીકેજ થવાની ઘટના બની છે. કંપનીમાં ગેસ લીકેજમાં બે કામદારોને ગેસની અસર થવા પામી છે. કંપની દ્વારા પ્રાથમિક કામગીરી કરવામાં આવી … Read More
ઓઢવ જીઆઇડીસીમાં રોડ નંબર ૧૫ ઉપર છેલ્લા કેટલાક દિવસથી અવાર-નવાર કેમિકલના પાણી ગટરમાંથી બહાર નીકળી રહ્યા છે અને રોડ પર રેલાઇ રહ્યા છે. જેના કારણે રાહદારીઓ, વાહનચાલકો અને સ્થાનિક રહેવાસીઓ … Read More
ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે ગાંધીનગરમાં સવારથી વાદળ છાયુ વાતાવરણ પણ છે. ઘડીક વારમાં સૂર્યદેવતા આકરી ગરમી વરસાવી રહ્યા છે તો પળવારમાં વાદળ પણ છવાઈ જાય છે. જેનાં કારણે બેવડી ઋતુ … Read More
મુંબઈના મહાલક્ષ્મી વિસ્તારમાં આવેલ વિઠ્ઠલ નિવાસ નામની ઇમારતમાં એકાએક આગ ફાટી નીકળી હતી. આ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોરમાં દુકાનો આવેલી છે. અચાનક બપોરે ૧૨.૩૦ વાગ્યાની આસપાસ એક મકાનમાં આગ લાગી હતી. … Read More
જામનગર શહેરમાં ગ્રીન સીટી વિસ્તારમાં શેરી નંબર ૬માં બિલ્ડરે કોમન પ્લોટની બાજુમાં આવેલા પ્લોટમાં મકાન બનાવવા માટે કોમન પ્લોટ અને શેરીમાંના વૃક્ષો આડેધડ કાપી નાખતાં રહેવાસીઓએ જામનગર નગરપાલિકાને રજૂઆત કરી … Read More
હૈદરાબાદના બોઇગુડા વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે.આ આગમાં હજુ પણ ૧૨ લોકો ફસાયા હોવાની આશંકા છે. ફાયર વિભાગના લોકોના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં ૧૦ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા … Read More