સુરતમાં બેંક ઓફ બરોડાના ૭મા માળે આગ : બેંક લોકરને નુકશાન

બેંક ઓફ બરોડાની મુખ્ય શાખા ઘોડદોડ રોડ ઉપર આવેલી છે. જેમાં આગ લાગતા બેંકમાં રહેલા ફર્નિચર, એસી, પીઓપી, ૭ જેટલા બેંક લોકરને નુકશાન થયું હતું. બેંક ઓફ બરોડામાં આગ લાગવાનો … Read More

દેશમાં ૧૨-૧૪ વર્ષના ૭૨ લાખ બાળકોને રસીનો પ્રથમ ડોઝ અપાયો

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગુરુવારે જણાવ્યું હતું કે ૧૨-૧૪ વર્ષની વય જૂથને એન્ટિ-કોવિડ રસીના ૭૨ લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર, દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં … Read More

વડોદરાનું મંજુસર ગામ હવે એક સંસ્થાની મદદથી કચરામુક્ત બનશે

ઘન કચરો હવે શહેરો અને ગામડાઓમાં મોટી સમસ્યા બની રહ્યો છે. જોકે, હવે સંશોધનો અને આધુનિક ટેકનોલોજીના કારણે કચરામાંથી વિવિધ ચિજવસ્તુઓનુ ઉત્પાદન થઇ રહ્યું છે. જેમાં ખાતર, પેવરબ્લોક, બાકડા જેવી … Read More

કચ્છના ૨૨ ગામોના લોકો કૂવાના પાણી પીવા મજબૂર બન્યા

કચ્છના બન્નીમાં પાણીની સમસ્યા હજુપણ યથાવત રહી છે અને ભીરંડિયારાથી હોડકો વચ્ચે બન્ની પાણી યોજના હેઠળની પાઇપલાઇનમાંથી લાંબા સમયથી મોટાપાયે પાણી ચોરીના કારણે આ પાઇપલાઇનના પાણી પર જ ર્નિભર હોડકો … Read More

સાબરકાંઠા- દલપુર પાસે હેક્ઝોન કંપનીમાં કેમિકલ લીક થયાની મોકડ્રીલ યોજાઈ

સાબરકાંઠા જિલ્લાના  પ્રાંતિજના દલપુર પાસે હેક્ઝોન કંપનીમાં ઇથેલીન ઓક્સાઈડ લીકેજ થવાની ઘટના બની છે. કંપનીમાં ગેસ લીકેજમાં બે કામદારોને ગેસની અસર થવા પામી છે. કંપની દ્વારા પ્રાથમિક કામગીરી કરવામાં આવી … Read More

ઓઢવ જીઆઈડીસીમાં ગેરકાયદે ગટર જોડાણો કપાયા પરંતુ પ્રદુષણની સમસ્યા યથાવત

ઓઢવ જીઆઇડીસીમાં રોડ નંબર ૧૫ ઉપર છેલ્લા કેટલાક દિવસથી અવાર-નવાર કેમિકલના પાણી ગટરમાંથી બહાર નીકળી રહ્યા છે અને રોડ પર રેલાઇ રહ્યા છે. જેના કારણે રાહદારીઓ, વાહનચાલકો અને સ્થાનિક રહેવાસીઓ … Read More

ગાંધીનગરમાં પાણીના વપરાશમાં ૧૦ એમએલડીનો વધારો થયો

ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે ગાંધીનગરમાં સવારથી વાદળ છાયુ વાતાવરણ પણ છે. ઘડીક વારમાં સૂર્યદેવતા આકરી ગરમી વરસાવી રહ્યા છે તો પળવારમાં વાદળ પણ છવાઈ જાય છે. જેનાં કારણે બેવડી ઋતુ … Read More

મુંબઈના મહાલક્ષ્મી વિસ્તારની વિઠ્ઠલ નિવાસ બિલ્ડીંગમાં ભીષણ આગ

મુંબઈના મહાલક્ષ્મી વિસ્તારમાં આવેલ વિઠ્ઠલ નિવાસ નામની ઇમારતમાં એકાએક આગ ફાટી નીકળી હતી. આ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોરમાં દુકાનો આવેલી છે. અચાનક બપોરે ૧૨.૩૦ વાગ્યાની આસપાસ એક મકાનમાં આગ લાગી હતી. … Read More

જામનગરની ગ્રીન સીટીમાં બિલ્ડરે ૪ ઝાડ કાપી નાખતા રહીશોમાં રોષ

જામનગર શહેરમાં ગ્રીન સીટી વિસ્તારમાં શેરી નંબર ૬માં બિલ્ડરે કોમન પ્લોટની બાજુમાં આવેલા પ્લોટમાં મકાન બનાવવા માટે કોમન પ્લોટ અને શેરીમાંના વૃક્ષો આડેધડ કાપી નાખતાં રહેવાસીઓએ જામનગર નગરપાલિકાને રજૂઆત કરી … Read More

હૈદરાબાદના બોઈગુડામાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ : ૧૦ લોકોના મોત

હૈદરાબાદના બોઇગુડા વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે.આ આગમાં હજુ પણ ૧૨ લોકો ફસાયા હોવાની આશંકા છે. ફાયર વિભાગના લોકોના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં ૧૦ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news