દહેજની ઓમ ઓર્ગેનિક કંપનીમાં વિસ્ફોટ થતા 6નાં મોત

દહેજની ઓમ ઓર્ગેનિક કંપનીના પ્લાન્ટમાં રવિવારની મોડી રાતે બ્લાસ્ટ થયો હતો. આ પ્લાન્ટમાં કેમિકલ રિએક્શનથી વિસ્ફોટ થતા પાંચ કામદારોના મોત નીપજ્યા છે. જ્યારે એક કામદાર હજુ લાપતા છે. કંપનીમાં રાસાયણિક … Read More

કચ્છના રાપર નજીક ૩.૨ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

ઉનાળાના આકરા તાપ અને ગરમીના માહોલમાં ગતમધરાત્રીએ રાપર નજીક આવેલા ધરતીકંપના આંચકોએ લોકોમાં ચિંતાનું મોજું ફેલાયું હતું. દરમ્યાન આંચકાના પગલે કોઈ સ્થળે કોઈજ નુકશાન પહોંચ્યું નથી.કચ્છ જિલ્લામાં સમયાંતરે ધરતીકંપના આંચકા … Read More

કેરળના ૬૭ વર્ષના એન્ટનીએ ૪ લાખમાં હોમ મેડ ઈલેક્ટ્રિક કાર બનાવી

પેટ્રોલની વધી રહેલી કિંમતોએ કાર અને ટુ-વ્હીલર યુઝર્સને ઇલેક્ટ્રિક વ્હીકલ્સ વિશે ગંભીરતાથી વિચારવા પર મજબૂર કર્યા છે. આ જ કારણ છે કે છેલ્લા એક વર્ષમાં ઇલેક્ટ્રિક ટુ વ્હીલરના સેગમેન્ટમાં ૪૮૦ … Read More

દેશભરમાં ૧૮થી વધુ વયના લોકોને બૂસ્ટર ડોઝ આપવામાં આવી

પ્રાઈવેટ હોસ્પિટલોમાં ૧૮થી ૫૯ વર્ષના લોકો માટે ત્રીજા ડોઝનું રસીકરણ શરૂ થતા પહેલા રસી નિર્માતા કંપનીઓએ કેન્દ્ર સરકાર સાથે વાતચીત બાદ પોતાની રસીના ભાવમાં ધરખમ ઘટાડો કર્યો છે. હવે પ્રાઈવેટ … Read More

મહારાષ્ટ્રમાં પુલ અને નાળાની સફાઈની કામગીરી ૩૧ મે સુધી પૂર્ણ કરવાનો આદેશ

મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ તમામ સંબંધિત એજન્સીઓ તેમજ બીએમસીને આગામી વરસાદની મોસમમાં પાણીનો ભરાવો અટકાવવા માટે ૩૧ મે, ૨૦૨૨ સુધીમાં શહેરના તમામ રડાર કાટમાળને સાફ કરવાનું કામ પૂર્ણ કરવાનો નિર્દેશ આપ્યો … Read More

ઉત્તરપ્રદેશમાં મંદિરમાં રાખેલા દીવાને કારણે બહુમાળી બિલ્ડીંગમાં આગ લાગી

યુપીના કાશી વિદ્યાપીઠ રોડ પર આવેલા અન્નપૂર્ણા ભવ્ય એપાર્ટમેન્ટમાં ભીષણ આગ લાગી હતી. આગ ખૂબ જ વિકરાળ હતી,જો કે ફાયર બ્રિગેડે સમયસર ઘટના સ્થળ પર પહોંચી લોકોને બિલ્ડિંગમાંથી બહાર કાઢી … Read More

હળવદ પાસે નર્મદા કેનાલમાં હજારો માછલીઓના મોત થતાં ચકચાર મચ્યો

હળવદમાંથી પસાર થતી નર્મદા કેનાલો બંધ કરવામાં આવી છે. ત્યારે હળવદ શહેરના જીઆઇડીસી પાછળથી પસાર થતી ધાંગધ્રા બ્રાન્ચની નર્મદા કેનાલ પણ બંધ થઈ છે. જેને લઈ કેનાલમાં રહેલી હજારો માછલીઓના … Read More

ભુજના નાળાપા ગામે એક જેસીબી મશીનમાં આગ લાગી ઉઠી હતી

કચ્છ જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં હાલ દરરોજ કોઈના કોઈ વાહનમાં આગ લાગવાના બનાવો બની રહ્યા છે. ખાસ કરીને ગઈકાલે બે વાહનોમાં આગની ઘટના બન્યા બાદ નાળાપા પાસે જેસીબીમાં પણ આગ … Read More

મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાને જણાવ્યું કે, કોરોનાનો નવો વેરિઅન્ટ ઓમિક્રોનથી પણ ખતરનાક

વિશ્વમાં કોરોના વાયરસનો ફેલાવો અટકવાનું નામ નથી લઈ રહ્યો. આ લડાઈ એક વેરિઅન્ટથી પૂરી થતી નથી કે બીજા વેરિઅન્ટનો ખતરો વધવા લાગે છે. વિશ્વના ઘણા દેશોમાં ફરી એકવાર કોરોના વાયરસના … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news