મહારાષ્ટ્રમાં પુલ અને નાળાની સફાઈની કામગીરી ૩૧ મે સુધી પૂર્ણ કરવાનો આદેશ

મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ તમામ સંબંધિત એજન્સીઓ તેમજ બીએમસીને આગામી વરસાદની મોસમમાં પાણીનો ભરાવો અટકાવવા માટે ૩૧ મે, ૨૦૨૨ સુધીમાં શહેરના તમામ રડાર કાટમાળને સાફ કરવાનું કામ પૂર્ણ કરવાનો નિર્દેશ આપ્યો … Read More