ઉત્તરપ્રદેશમાં મંદિરમાં રાખેલા દીવાને કારણે બહુમાળી બિલ્ડીંગમાં આગ લાગી

યુપીના કાશી વિદ્યાપીઠ રોડ પર આવેલા અન્નપૂર્ણા ભવ્ય એપાર્ટમેન્ટમાં ભીષણ આગ લાગી હતી. આગ ખૂબ જ વિકરાળ હતી,જો કે ફાયર બ્રિગેડે સમયસર ઘટના સ્થળ પર પહોંચી લોકોને બિલ્ડિંગમાંથી બહાર કાઢી … Read More

દિવાળી પૂર્વે કચ્છમાં વધી ગાયના ગોબરના દીવાની માગ

દેશમાં ચાઇનીઝ વસ્તુઓનો બહિષ્કાર થઇ રહ્યો છે. આ દરમિયાન લોકો ચાઇનીઝ લાઇટ ન વાપરીને ઘરને દીવાથી સજાવે તેનોપણ એક વિચાર પ્રજવલિત થઇ રહ્યો છે. ચાઈનીઝ દીવાડાના બહિષ્કાર સાથે કચ્છમાં ૭૫,૦૦૦ … Read More