સુરેન્દ્રનગરના બજાણાની સીમમાં નર્મદા કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતો પાયમાલ

પાટડી તાલુકાનાં બજાણા ગામની સીમમાંથી પસાર થતી અને ખંડેર બનેલી નર્મદા કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોને નુકસાનીનો સામનો કરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ હોવાનું જાણવા મળ્યું છે. આ અંગેની … Read More

બીદડા પાસે નર્મદા કેનાલમાં ગાબડું પડતા લાખો લીટર પાણીનો વ્યય થયો

કચ્છની જીવાદોરી સમાન નર્મદા કેનાલમાં ગાબડા એ કચ્છીઓના જીવ કપાઈ જવા સમાન છે. ત્યારે નર્મદા વિભાગ દ્વારા ગઈકાલે જ પશ્ચિમ કચ્છ નર્મદા મુખ્ય નહેરની ટેસ્ટીગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. … Read More

હળવદ નજીક નર્મદા કેનાલમાં ગાબડું પડતાં ખેતરોમાં પાણી ફરી વળ્યાં

ખરીફ સીઝનમાં આગોતરું વાવેતર કરનારા ખેડૂતો માટે હાલમાં નર્મદા કેનાલમાં વિશાળ જળરાશી છોડવામાં આવતાની સાથે જ ધ્રાંગધ્રા તાલુકાના છેવાડાના જીવા ગામ પાસે ખેડૂતના ખેતરમાંથી પસાર થતી નર્મદા ડી-૧૩ નંબરની કેનાલમાં … Read More

કચ્છમાં નર્મદા કેનાલમાં પાણી છોડાતા લોકોમાં ખુશી

પૂર્વ કચ્છના જોડિયા શહેર ગાંધીધામ-આદિપુર સંકુલો માટે પીવાનું પાણી પૂરું પાડતા અંજારના ટપ્પર ડેમમાં પાણીનું સ્તર ૩૫ ટકાએ પહોંચી ગયું હતું. જેને લઈ પીવાના પાણીની તંગી ઉભી થવાની સંભાવના વર્તાઈ … Read More

હળવદ પાસે નર્મદા કેનાલમાં હજારો માછલીઓના મોત થતાં ચકચાર મચ્યો

હળવદમાંથી પસાર થતી નર્મદા કેનાલો બંધ કરવામાં આવી છે. ત્યારે હળવદ શહેરના જીઆઇડીસી પાછળથી પસાર થતી ધાંગધ્રા બ્રાન્ચની નર્મદા કેનાલ પણ બંધ થઈ છે. જેને લઈ કેનાલમાં રહેલી હજારો માછલીઓના … Read More

વોટરપાર્ક દ્વારા પાણી લેવા નર્મદા કેનાલમાં ગાબડુ પડાતા ગ્રામજનોમાં રોષ

સુખપુર નજીક આવેલા આ વોટરપાર્કમાં ખાનગી જમીન ઉપરાંત રેલવેની હદમાં આવેલી રેલવેની જમીન ઉપર પણ દીવાલ ખડકી દેવામાં આવી છે. તેમજ સરકારી ખરાબાની જમીન ઉપર પણ કબ્જાે જમાવી લેવામાં આવ્યો … Read More