હળવદ પાસે નર્મદા કેનાલમાં હજારો માછલીઓના મોત થતાં ચકચાર મચ્યો

હળવદમાંથી પસાર થતી નર્મદા કેનાલો બંધ કરવામાં આવી છે. ત્યારે હળવદ શહેરના જીઆઇડીસી પાછળથી પસાર થતી ધાંગધ્રા બ્રાન્ચની નર્મદા કેનાલ પણ બંધ થઈ છે. જેને લઈ કેનાલમાં રહેલી હજારો માછલીઓના … Read More

કીમ નદીમાં ઔદ્યોગિક એકમે ફરી કેમિકલવાળુ પાણી છોડતા માછલીના મોત

કીમ નદીમાં સીધુ પ્રદૂષિત પાણી ઉલેચાતું હોયું પાણી પ્રદૂષિત થાય છે. આ પ્રમાણે કોઈ ઔદ્યોગિક એકમ અથવા ટેન્કરો દ્વારા કીમ નદી અથવા તેના ખાડી કોતર વિસ્તારમાં કેમિકલયુક્ત પાણી ઠાલવવામાં આવતાં … Read More