મહારાષ્ટ્રના રાયગઢમાં મધરાતે ગામડાના ૨૫થી વધુ ઘરો ભૂસ્ખલનની ઝપેટમાં, ૬ના મોત

મહારાષ્ટ્રના રાયગઢમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલન થયું અને આ અકસ્માતમાં ૬ લોકોના મોત થયા છે. ૨૫થી વધુ ઘર આ લેન્ડસ્લાઈડની ઝપેટમાં આવ્યા છે. લગભગ ૧૦૦ લોકો ફસાયેલા હોવાની માહિતી સામે … Read More

મહારાષ્ટ્રમાં ૩ જુલાઈ સુધી અતિભારે વરસાદની આગાહી

વરસાદની શરુઆતની સાથે જ મુંબઈમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે મુંબઈમાં આગામી ૨-૩ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો … Read More

મહારાષ્ટ્રના ૧.૫ કરોડ ખેડૂતોને દર વર્ષે મળશે ૧૨ હજાર રૂપિયા

મહારાષ્ટ્ર સરકારે મંગળવારે રાજ્યના ખેડૂતો માટે બે મોટી જાહેરાત કરી છે. કેબિનેટની બેઠકમાં નમો શેતકરી મહા સન્માન નિધિ યોજનાને મંજૂરી આપવામાં આવી છે. હવે, આ યોજના હેઠળ મહારાષ્ટ્ર સરકાર ખેડૂતોને … Read More

એપ્રિલમાં હીટવેવને કારણે મહારાષ્ટ્રના નવી મુંબઈમાં લગભગ ૧૨-૧૫ લોકોના મોત થયા

  ભારતમાં હીટવેવને કારણે લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે અને આવનારા સમયમાં તેના કારણે વધુ લોકોના મોત થઈ શકે છે. તમે આ રિપોર્ટ પરથી અંદાજ લગાવી શકો છો કે … Read More

મહારાષ્ટ્રમાં થાણે જિલ્લાના ભિવંડીમાં ઇમારત ધરાશાયી, અત્યાર સુધીમાં ૭ના મોત

મહારાષ્ટ્રમાં થાણે જિલ્લાના ભિવંડીમાં ઈમારત ધરાશાયી થતાં ફસાયેલા લોકોને બચાવવાની પ્રક્રિયા હજુ પણ ચાલી રહી છે. છેલ્લા ૪૨ કલાકથી એનડીઆરએફની ટીમ સતત બચાવ કાર્યમાં લાગેલી છે. અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોની … Read More

મહારાષ્ટ્રના યવતમહાલમાં રસ્તાની વચ્ચે અચાનક પાણીની લાઈન ફાટી ગઈ, થયો મોટો વિસ્ફોટ

મહારાષ્ટ્રના યવતમાલ જિલ્લામાં શનિવારે રોડની વચ્ચોવચ પાણીની પાઈપલાઈન ફાટી ગઈ. પાઈપ લાઈન ફાટતા રોડ તૂટી ગયો અને પાણીનો ફુવારો થયો, જેના કારણે ત્યાંથી પસાર થતી એક મહિલા પાણીના ફુવારામાં ફસાઈ … Read More

૧૫ ફેબ્રુઆરી બાદ મહારાષ્ટ્રના તાપમાનમાં હજી વધારો થશે : હવામાન વિભાગ

ફેબ્રુઆરી ૨૦૨૩ અડધો પૂરો થયો છે ત્યાં મુંબઈગરાઓ તડકામાં પરસેવે રેબઝેબ થઈ રહ્યા છે. ૧૫ ફેબ્રુઆરી બાદ મહારાષ્ટ્રના તાપમાનમાં હજી વધારો થશે એવી આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. … Read More

મહારાષ્ટ્રમાં સમય પહેલા થઇ શકે છે ચૂંટણી : સુપ્રિયા સુલે

વરિષ્ઠ એનસીપી નેતા સાંસદ સુપ્રિયા સુલેએ મહારાષ્ટ્‌માં સમય પહેલા વિધાનસભા ચૂટણી સંકેત આપ્યા છે . સુપ્રિયા સુલેએ કહ્યુ કે, મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી ૨૦૨૪ ના લોકસભા ચૂંટણી પહેલા થવાના સંકેત છે. … Read More

મહારાષ્ટ્રના કોલ્હાપુરના નવદંપતિએ પાણી નહીં તો હનીમૂન નહીંનો નિર્ણય લીધો

મહારાષ્ટ્રનાં કોલ્હાપુરમાં એક અનોખા વિવાહ સમારંભ થયો છે. આ એક નવદંપત્તિનાં જ્યાં સુધી તેમનાં વિસ્તારમાં પાણીનું સપ્લાય યોગ્ય રૂપથી નથી થતું ત્યાં સુધી તે હનીમૂન પર નહીં જાય તેવો ર્નિણય … Read More

મહારાષ્ટ્રમાં આખી સરકાર બદલાઈ ગઈ છે ત્યારે મોદીનું જૂનું ભાષણ ચર્ચાનો વિષય

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના ભાષણો અને વાકચાતુર્યના કારણે હંમેશા લોકોને આકર્ષતા રહ્યા છે. તેમના ભાષણના અંશો વાયરલ થતા વાર લાગતી નથી. એક સમયે શિવસેનાના ગઢમાં નરેન્દ્ર મોદીએ ભાષણ આપ્યુ હતું, … Read More