‘આંતરરાષ્ટ્રીય મજૂર-શ્રમયોગી દિવસ’: શ્રમયોગીઓના કલ્યાણ માટે ‘અંત્યોદય શ્રમ સુરક્ષા અકસ્માત વીમા’ યોજના શરૂ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય

ગત વર્ષે ‘શ્રમિક અન્નપૂર્ણા’ યોજના અંતર્ગત રૂ. ૫૪ કરોડના ખર્ચે કુલ ૧.૧૬ કરોડથી વધુ શ્રમિકોને ભોજન વિતરણ વર્ષ ૨૦૨૪-૨૫માં રાજ્ય સરકારના ઇ-નિર્માણ પોર્ટલ પર ૩૦ હજારથી વધુ શ્રમિકોની નોંધણી બાંધકામ … Read More

અદાણી ટોટલ ગેસનું છેલ્લા ક્વાર્ટરમાં વોલ્યુમ 13% અને સમગ્ર વિત્ત વર્ષમાં વાર્ષિક ધોરણે 15% ઉંચુ રહ્યું 

CNG નેટવર્ક વધીને 647 સ્ટેશન PNG જોડાણો વધીને 9.63 લાખ ઘરોને સ્પર્શ્યો 26 રાજ્ય/કેન્દ્ર શાષિત પ્રદેશમાં 3,401 ઇવી ચાર્જિંગ પોઇન્ટ ઉભા કર્યા    ઓર્ગેનિક મેન્યુરના વેચાણ માટે “હરિત અમૃત” બ્રાન્ડ … Read More

આંધ્રપ્રદેશના અનાકાપલ્લીમાં ફટાકડાં બનાવતી ફેક્ટરીમાં મોટા વિસ્ફોટ બાદ આગની ઘટનામાં 8 લોકોના મોત

અનાકાપલ્લી: આંધ્રપ્રદેશના અનાકાપલ્લી જિલ્લામાં એક ફટાકડાં બનાવતી ફેક્ટરીમાં મોટો વિસ્ફોટ થવાની ઘટના બનવા પામી હતી. પ્રચંડ વિસ્ફોટ બાદ ભયાનક આગ લાગી હતી અને જેને લઇને અફરાતફરી મચી હતી. આ ઘટનામાં આગની … Read More

ગુજરાતમાં સલ્ફર ડાયોક્સાઇડના પ્રદૂષણને લઇને એનજીટીની સુઓમોટુ, જીપીસીબી સહિતના પક્ષકારો પાસે માગ્યો જવાબ

હવા પ્રદૂષણ માટે ચેતવણી સમાન ગુજરાતના 15 સલ્ફર ડાયોક્સાઇડ હોટસ્પોટ તીક્ષ્ણ ગંધ ધરાવતા સલ્ફર ડાયોક્સાઇડ રંગહીન ગેસને શ્વસન અને હૃદય સંબંધિત રોગોનો ખતરો અમદાવાદ અને ગાંધીનગર સહિતના શહેરોમાં સલ્ફર ડાયોક્સાઇડ … Read More

મહારાણા પ્રતાપના વંશજ, મેવાડ રાજવંશના મહારાણા અરવિંદસિંહનું નિધન

ઉદયપુર: મેવાડ રાજવંશના સંરક્ષક, મહારાણા પ્રતાપના વંશજ અરવિંદસિંહ મેવાડનું રવિવારે વહેલી સવારે સિટી પેલેસમાં નિધન થયું છે. ૮૧ વર્ષીય અરવિંદસિંહ મેવાડ લાંબા સમયથી બીમાર હતા. તેમના નિધન પર સમગ્ર મેવાડમાં … Read More

AAHL એરપોર્ટ પર હિસ્સેદારો માટે નેક્સ્ટ જનરેશન એરપોર્ટ ઓપરેશન્સ કંટ્રોલ સેન્ટર (AOCC)નું પ્રદર્શન

નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજરાપુ રામ મોહન નાયડુએ SVPI અમદાવાદ ખાતે કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા મોબાઇલ-ફર્સ્ટ, ડેટા-આધારિત પ્લેટફોર્મ, આયોજન, ઉપયોગ અને ઑપ્ટિમાઇઝેશન માટે વાસ્તવિક સમયની પરિસ્થિતિગત જાગૃતિ અને – ગમે ત્યારે, ગમે … Read More

મહાકુંભના સમાપન પ્રસંગે ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ શેર કર્યા સેવાભાવના સંસ્મરણો

‘તેરા તુજકો અર્પણ’ નો ભાવ સાકાર કરવાની તક! વિખ્યાત ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ મહાકુંભના સમાપન પ્રસંગે પોતાના સંસ્મરણો વાગોળ્યા છે. મહાકુંભમાં આદરેલી સેવાને તેમણે ‘આપનું જ આપને અર્પણ’ની ભાવનાથી કરવામાં આવેલ … Read More

અદાણી જૂથ મધ્યપ્રદેશમાં વિવિધ પ્રોજેક્ટ્સ હેઠળ રૂ.2,10,000 કરોડનું રોકાણ કરશે

વડોદરા; અદાણી ગ્રુપે કેરલ બાદ મધ્યપ્રદેશમાં પણ મોટાપાયે રોકાણ કરવાની જાહેરાત કરી છે. સોમવારે મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં આયોજીત ગ્લોબલ બિઝનેસ ઈન્વેસ્ટર્સ સમીટમાં અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ જાહેરાત કરી હતી … Read More

અદાણી જૂથે આસામમાં 50,000 કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરી

પરમાણુ ઉર્જા, એરપોર્ટ, રસ્તા, ગેસ અને સિમેન્ટ ઉદ્યોગના વિસ્તારની પ્રતિબદ્ધતા ગુવાહાટી: અદાણી ગ્રુપે મંગળવારે આસામમાં 5૦,૦૦૦ કરોડ રૂપિયાના વિક્રમી રોકાણની જાહેરાત કરી છે, જે કોઈ પણ બિઝનેસ ગ્રુપ દ્વારા રાજ્યમાં … Read More

અદાણી-ઈસ્કોનના સ્વયંસેવકો દ્વારા ટ્રાફિક જામમાં ફસાયેલાઓને મહાપ્રસાદ વિતરણ

મહાકુંભમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડથી ઠેર-ઠેર ટ્રાફિક જામના દૃશ્યો સર્જાઈ રહ્યા છે. લોકો 10-20 કિલોમીટર લાંબી વાહનોની લાઈનોમાં ફસાઈ ગયા છે. તેવામાં અદાણી-ઈસ્કોનના સ્વયંસેવકોએ તેમની ભૂખ મીટાવવા સ્તુત્ય પ્રયાસો કરી રહ્યા … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news