પાકિસ્તાની નૌકાદળને તૈયાર કરી રહ્યું છે ચીન!…

છેલ્લા કેટલાક વર્ષોમાં હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચીનનું વર્ચસ્વ વધ્યું છે, આ જ કારણ છે કે ભારતે પણ ચીન સાથે વ્યવહાર કરવાનો આગ્રહ રાખ્યો છે. પરંતુ આ દરમિયાન ભારતની નજર તેના … Read More

શ્રીલંકાના નૌકાદળે દરિયાઇ સરહદના કથિત ઉલ્લંઘન બદલ ભારતના ૧૪ માછીમારોની ધરપકડ કરી

શ્રીલંકાના નૌકાદળે દરિયાઇ સરહદના કથિત ઉલ્લંઘન બદલ ભારતના ૧૪ માછીમારોની ધરપકડ કરી છે. તેઓ આઇએમબીએલ નજીક નેદુનથીવુ ખાતે માછીમારી કરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. આ તમામ માછીમારો … Read More

વડાપ્રધાન મોદીએ દેશનું પહેલું સ્વદેશી જહાજ ‘દરિયાનો બાદશાહ INS વિક્રાંત’ નૌસેનાને સમર્પિત કર્યુ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પહેલું સ્વદેશી વિમાનવાહક યુદ્ધજહાજ INS વિક્રાંત ભારતીય નેવીને સોંપ્યું. આઈ.એન.એસ વિક્રાંતની ખાસ વાત એ છે કે તે એક સ્વદેશી યુદ્ધજહાજ છે. જેને ૨૦૦૯માં બનાવવાનું શરૂ કર્યું હતું. … Read More

બ્રહ્મોસ અને બરાક મિસાઈલથી સજ્જ INS વિશાખાપટ્ટનમ નૌસેનામાં થયું સામેલ

ભારતના પ્રોજેકટ ૧૫ બી હેઠળ INS વિશાખાપટ્ટનમનુ નિર્માણ કરવામાં આવ્યુ હતુ.૨૦૧૫માં તેને પહેલી વખત ટ્રાયલ માટે પાણીમાં ઉતારવામાં આવ્યુ હતુ.૧૬૪ મીટર લાંબા આ યુધ્ધ જહાજને હથિયારોથી સજ્જ કરવામાં આવ્યા બાદ … Read More

તૌકતે બાદ ‘યાસ’ વાવાઝોડાનો સામનો કરવા નૌસેના, વાયુસેના તૈનાત

ચક્રવાતી વાવાઝોડું યાસે વિકરાળ રૂપ ધારણ કરી લીધું છે. IMD ભુવનેશ્વરના વરિષ્ઠ વૈજ્ઞાનિક ઉમાશંકર દાસે કહ્યું કે ૨૫ મેના રોજ વાવાઝોડું પારાદ્વીપ અને સાગર દ્વીપને અડી શકે છે માટે અમે … Read More