અદાણી જૂથ મધ્યપ્રદેશમાં વિવિધ પ્રોજેક્ટ્સ હેઠળ રૂ.2,10,000 કરોડનું રોકાણ કરશે

વડોદરા; અદાણી ગ્રુપે કેરલ બાદ મધ્યપ્રદેશમાં પણ મોટાપાયે રોકાણ કરવાની જાહેરાત કરી છે. સોમવારે મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં આયોજીત ગ્લોબલ બિઝનેસ ઈન્વેસ્ટર્સ સમીટમાં અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ જાહેરાત કરી હતી … Read More

અદાણી જૂથે આસામમાં 50,000 કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરી

પરમાણુ ઉર્જા, એરપોર્ટ, રસ્તા, ગેસ અને સિમેન્ટ ઉદ્યોગના વિસ્તારની પ્રતિબદ્ધતા ગુવાહાટી: અદાણી ગ્રુપે મંગળવારે આસામમાં 5૦,૦૦૦ કરોડ રૂપિયાના વિક્રમી રોકાણની જાહેરાત કરી છે, જે કોઈ પણ બિઝનેસ ગ્રુપ દ્વારા રાજ્યમાં … Read More

અદાણી-ઈસ્કોનના સ્વયંસેવકો દ્વારા ટ્રાફિક જામમાં ફસાયેલાઓને મહાપ્રસાદ વિતરણ

મહાકુંભમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડથી ઠેર-ઠેર ટ્રાફિક જામના દૃશ્યો સર્જાઈ રહ્યા છે. લોકો 10-20 કિલોમીટર લાંબી વાહનોની લાઈનોમાં ફસાઈ ગયા છે. તેવામાં અદાણી-ઈસ્કોનના સ્વયંસેવકોએ તેમની ભૂખ મીટાવવા સ્તુત્ય પ્રયાસો કરી રહ્યા … Read More

पाली में उड़ाई जा रही RSPCB के नियमों की धज्जियां

दिसंबर महीने में राजस्थान प्रदूषण नियंत्रण मंडल द्वारा पाली की अनेक फैक्ट्रियों का सर्वे करवाया गया था और अनियमितता आपे जाने पर 31 फैक्ट्रियों की ना सिर्फ संचालन सम्मति वापस … Read More

હવા પ્રદૂષણઃ સુરતમાં Air Quality Indexનો આંકડો ૨૧૫ સુધી પહોંચ્યો, સિગારેટ ફૂંક્યા વિના પણ રોગોનો શિકાર બની રહ્યાં છે લોકો

સુરતમાં ધુમાડાની ઝેરી હવાને કારણે અનેક ગંભીર રોગોને આમંત્રણ આપવા બરાબર સુરતમાં ૩.૩ સિગારેટ પીધાનો નશો મહિને ૯૯ સિગારેટ ફૂંક્યા બરાબર ઔદ્યોગિક વિકાસમાં ગુજરાત આગળ હોવાથી ફેક્ટરીઓમાંથી નીકળતા ઝેરી વાયુથી … Read More

ગુજરાત એ છ ભારતીય રાજ્યોમાંનું એક, જ્યાં ૭૫ ટકાથી વધુ જિલ્લાઓ ત્રણેય પ્રકારના પ્રદૂષણથી પ્રભાવિત

ગુજરાતના ૮૫% જિલ્લાઓમાં ભૂગર્ભજળની ગુણવત્તા નબળી ૭૫ ટકાથી વધુ જિલ્લાઓ ત્રણેય પ્રકારના પ્રદૂષણથી પ્રભાવિત ગુજરાતના ૩૩ માંથી ૨૮ જિલ્લાઓ ખારાશથી પ્રભાવિત સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડના ૨૦૨૨-૨૩ના અહેવાલ પર આધારિત ડેટા … Read More

આજે રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ, જાણો પ્રદૂષણના નિયંત્રણ અને નિવારણ માટેના કાયદાઓ

ગુજરાતમાં એક દિવસમાં સરેરાશ ૨૫ મેટ્રિક ટન, ઘરગથ્થુ ધન કચરાનો વૈજ્ઞાનિક ઢબે યોગ્ય નિકાલ રાજ્યમાં કુલ ૨૫૪.૨૫ લાખ મેટ્રિક ટન લીગસી વેસ્ટનો યોગ્ય નિકાલ; અંદાજે ૧૨૫ લાખ મેટ્રિક ટન વેસ્ટનો … Read More

નાગરિકો પ્રદૂષણ મુક્ત વાતાવરણમાં જીવે તે સુનિશ્ચિત કરવાની કેન્દ્ર સરકાર અને રાજ્યોની બંધારણીય જવાબદારીઃ સુપ્રીમ કોર્ટ

પ્રદૂષણ પર દિલ્હી સરકારના જવાબથી અમે સંતુષ્ટ નથીઃ સુપ્રીમ કોર્ટ દિલ્હીમાં ટ્રકોની એન્ટ્રી રોકવા માટે સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાથી અમે સંતુષ્ટ નથીઃ સુપ્રીમ કોર્ટ દિલ્હી સરકાર અને શહેર પોલીસ … Read More

કેદારનાથ ધામમાં પ્રશાસનની બેદરકારીથી પર્યાવરણ પ્રેમીઓમાં ચિંતા વધી

“ખાડાઓમાં અનેક ટન અષોધિક કરાયેલ કચરો ઠાલવવામાં આવ્યો છે”: RTIમાં ખુલાસો કેદારનાથઃ ચાર ધામમાંથી એક કેદારનાથ ધામમાં પ્રશાસનની બેદરકારીનો મામલો સામે આવ્યો છે. એક આરટીઆઈમાં ખુલાસો થયો છે કે ધામની … Read More

સ્પેન્ટ એસિડનો ઉપયોગ + ખોટી પ્રક્રિયાઓ = ગોઝારી-ગંભીર ઘટનાઓ

રૂલ-૯ની મંજૂરી મેળવ્યાં વગર આવી રીતે સ્પેન્ટ એસિડનો ઉપયોગ કરવાથી નામદાર એનજીટી તથા સુપ્રિમ કોર્ટના કાયદાનો ભંગ યોગ્ય પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ (PPE)થી સજ્જ ન હોય તેવા કામદારો બની શકે છે … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news