’’સ્વાસ્થ્યસંભાળની વ્યાપક પધ્ધતિની નવેસરથી ડિઝાઇનની જરૂર”: ગૌતમ અદાણી

અદાણી સ્વાસ્થ્યસંભાળ માટે વિશ્વકક્ષાની પ્રથમ એઆઈ-ઇકોસિસ્ટમ્સ બનાવશે મુંબઇ અને અમદાવાદમાં 1000 બેડની સુવિધાના અદાણી હેલ્થકેર મંદિરો સ્કેલેબલ હશે નવીનતા, દર્દીની સંભાળ અને એક છત હેઠળ વ્યવહારુ શિક્ષણ માટે સંસ્થાઓનું અદાણી … Read More

અદાણી પાવરે 600 મેગાવોટ ક્ષમતાના વિદર્ભ પાવરનું સંપાદન આખરી કર્યું

વડોદરા: ભારતની સૌથી મોટી ખાનગી થર્મલ પાવર ઉત્પાદક કંપની અદાણી પાવર લિ. (APL) એ રૂ. ૪,૦૦૦ કરોડના ખર્ચે વિદર્ભ ઇન્ડસ્ટ્રીઝ પાવર લિ. (VIPL)ના સંપાદન અને રિઝોલ્યુશન પ્લાનનું અમલીકરણ સફળતાપૂર્વક આખરી … Read More

નવા ઔદ્યોગિક એકમ સ્થાપવા કે એકમના વિસ્તરણ માટે લાગુ થયા નવા સાઈટીંગ ક્રાઈટેરીયા

ખોટી અથવા ક્ષતિ પુર્ણ મહિતી આપનાર ઔદ્યોગિક એકમને આપેલ પરવાનગી રદ્દ થવા પાત્ર રહેશે પર્યાવરણીય મંજુરી મેળવેલ ન હોય તેવા ખાનગી એસ્ટેટમાં આવતાં તમામ ઔદ્યોગિક એકમોને સાઈટીંગ ક્રાઈટેરીયા લાગુ પડશે … Read More

વાર્ષિક સામાન્ય સભામાં ગૌતમ અદાણીએ વ્યવસાયીક અને સેવા કાર્યોને બિરદાવ્યા

વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે અદાણી જૂથના રેકોર્ડબ્રેક રોકાણની પ્રતિબદ્ધતા વડોદરા: અદાણી એન્ટરપ્રાઇઝિસની વાર્ષિક સામાન્ય સભાને સંબોધતા મંગળવારે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ સમૂહના મજબૂત પ્રદર્શન પર ભાર મૂક્યો, તેમણે રાષ્ટ્રીય મિશનને પુનઃપુષ્ટિ … Read More

વિશ્વ પર્યાવરણ દિવસે મુખ્યમંત્રી દ્વારા કરાયેલ ૧૧ જેટલા વિવિધ પ્રકલ્પોના વર્ચ્યુઅલી લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ઇ-લોન્ચિંગની ખાસિયતો

સંતુલિત વિકાસ તરફ રાજયને વેગ મળે, પર્યાવરણની સાથે વિકાસ જળવાઈ રહે તેમજ ઉદ્યોગકારોને ease of doing businessનો આધાર મળે તે માટે રાજય સરકાર અવિરત પ્રયત્નો કરી રહી છે. જે અંતર્ગત … Read More

જીપીસીબીની મોરબી પ્રાદેશિક કચેરી ખાતે એર લેબોરેટરી શરૂ થવાથી હવે ઝડપથી મળશે એકત્રિત હવાના નમૂનાના પરિણામો

ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે જીપીસીબીની મોરબી પ્રાદેશિક કચેરી ખાતેની એર લેબોરેટરીનું વર્ચુઅલ લોકાર્પણ કરાવામાં આવ્યું હતું. અત્યાર સુધી મોરબી કચેરી … Read More

શા માટે બનાવવામાં આવી ભરૂચના દહેજ-2માં જીપીસીબીની નવી પ્રાદેશિક કચેરી? જાણો ભરૂચ ઔદ્યોગિક વસાહતની જાણવા જેવી માહિતી

ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે જીપીસીબીની ભરૂચ પ્રાદેશિક કચેરીનું લોકાર્પણ કરાવામાં આવેલ. ભરૂચ સ્થિત ઔદ્યોગિક વસાહતોનો વિકાસ ઝડપી થઈ રહ્યો હોય … Read More

ગાંધીનગરઃ વડાપ્રધાન મોદી ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતના દીકરાના સત્કાર સમારોહમાં ઉપસ્થિત રહ્યાં, નવદંપતિને આપ્યા આશીર્વાદ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ બે દિવસીય ગુજરાત પ્રવાસે છે. પ્રથમ દિવસે વડોદરા, દાહોદ, ભૂજ અને અમદાવાદમાં ભવ્ય રોડ યોજવામાં આવ્યો હતો. રોડ શો બાદ વડાપ્રધાને મંત્રી બલવંતસિહ રાજપૂતના દીકરાના સત્કાર … Read More

વર્લ્ડ ટર્ટલ ડે: કાચબાઓના સંરક્ષણ અને સંવર્ધન માટે અદાણી પોર્ટનું ખાસ યોગદાન

વડોદરા:  IUCN દ્વારા “સંવેદનશીલ” પ્રજાતિઓની સાર સંભાળ દર વર્ષે 23 મેના રોજ ઉજવાતો વિશ્વ કાચબા દિવસ એક વાર્ષિક તહેવાર જેવો છે. કાચબા પ્રજાતિઓના સંરક્ષણ તેમજ સંવર્ધન વિશે જાગૃતિ ફેલાવવાના હેતુથી … Read More

અદાણી  ડિફેન્સે ભારતમાં સ્વદેશી સબમરીન વિરોધી ગેરીલા યુધ્ધના ઉપાયો (Sonobuoys) માટે સ્પાર્ટન સાથે વ્યુહાત્મક ભાગીદારી કરી

વડોદરા: ભારતના સંરક્ષણ અને એરોસ્પેસ ઇકોસિસ્ટમ ક્ષેત્રની ભારતની અગ્રણી અદાણી  ડિફેન્સ એન્ડ એરોસ્પેસે એલબિટ સિસ્ટમની એક ગૃપ કંપની અને આધુનિક સબ મરીન વિરોધી વોરફેર સિસ્ટમ્સ પુરી પાડતી સ્પાર્ટન (ડીલીઓન સ્પ્રિંગ્સ … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news