કમર પર મોરપિંછ બાંધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દ્વારકાનાં દરિયામાં ડુબકી લગાવી જળમગ્ન દ્વારકા નગરીના દર્શન કર્યા

દ્વારકા: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો ૨૫ ફેબ્રુઆરીએ બીજા દિવસ છે. અહીં તેમણે ઉંડા સમુદ્રમાં પાણીની અંદર ડુબકી લગાવી. ત્યારબાદ તેમણે તે સ્થાન પર પ્રાર્થના કરી જ્યાં જળમગ્ન દ્રારકા શહેર … Read More