મોદીને જળવાયુ પરિવર્તન ક્ષેત્રમાં આપેલ યોગદાન બદલ આંતરરાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત કરાશે

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની યશકલગીમાં વધુ એક છોગુ ઉમેરાવવા જઈ રહ્યું છે. કોરોના મહામારીના સમયમાં શાનદાર કામગીરી અને દુશ્મની ભૂલી પાડોશી ધર્મ અદા કરતા કોરોના વેક્સીનનો જથ્થો અન્ય દેશોને પહોંચાડવાની … Read More

હવા પ્રદૂષણથી મોતની બાબતમાં દસ રાજ્યોમાં ગુજરાત 8માં ક્રમે

દેશભરમાં વાયુ પ્રદૂષણને પગલે જ્યાં એકબાજુ દિલ્હી-એનસીઆરમાં હવાની ગુણવત્તા ગંભીર બનતી જાય છે. તો ગુજરાતમાં પણ વાયુ પ્રદૂષણ ચિંતા ઉપજાવે તેવી સ્થિતિમાં છે. સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયર્નમેન્ટ દ્વારા વાર્ષિક પર્યાવરણ … Read More

ફાયર સેફટીનું પાલન કરો અથવા હોસ્પિટલ બંધ કરોઃ ગુજરાત હાઈકોર્ટ

શ્રેય હોસ્પિટલમાં અગ્નિકાંડ બાદ ફાયર સેફટીની અમલવારી મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલી જાહેરહિતની અરજી મુદ્દે ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ હોસ્પિટલ અને નર્સિંગ એસસોશિએશનને નિર્દેશ આપતા કહ્યું કે ફાયર સેફટીનું પાલન … Read More

મીઠાપુર અને આરંભડામાં સોલાર પેનલના પ્રયોગથી દરિયાઈ જીવસૃષ્ટિ કોરલનો વિકાસ વધ્યો

મોટાભાગની દરિયાઈ જીવસૃષ્ટિ જેના પર આધારિત છે એવા કોરલના ઝડપી વિકાસ માટે આખા દેશમાં પ્રથમવાર દ્વારકા જિલ્લાના મીઠાપુર અને આરંભડામાં સોલાર પેનલનો પ્રયોગ કરાયો છે. ૫૦ લાખ રૂપિયાના ખર્ચે શરૂ … Read More

દીપડાથી લોકોને બચાવવા રેડિયો કોલર લગાડી અભ્યાસ શરૂ

સૌરાષ્ટ્રમાં સિંહની સાથે દીપડાની વસ્તી પણ નોંધપાત્ર સંખ્યામાં છે. અને સીમ વિસ્તારમાં રહેતા લોકો પર વન્યપ્રાણી દ્વારા કરાતા હુમલાના સૌથી વધુ બનાવોમાં દીપડા સાથેનું ઘર્ષણજ વધુ હોય છે. આથી દીપડાની … Read More

દેશમાં કોરોનાનો નવો સ્ટ્રેન વધારે સંક્રમણ ફેલાવી શકે છે

કોરોના વાયરસ મહામારી થોડા સમયથી એકદમ નિયંત્રણમાં આવી ગઈ હતી. પરંતુ અચાનક ફરી માથુ ઉચક્યું છે. તેમાં પણ કોરોના વાયરસના નવા સ્ટ્રેને તો મુશ્કેલીઓ વધારી દીધી છે. બ્રિટન, સાઉથ આફ્રિકા … Read More

હરિયાણામાં કરનાલની ફટાકડા ફેકટરીમાં વિસ્ફોટઃ ત્રણ વર્કરનાં મોત, ૧ ગંભીર

હરિયાણામાં કરનાલના ઘોઘડીપુર ગામની ફટાકડા ફેકટરીમાં વિસ્ફોટ થતાં ૩ વર્કરના મોત થઇ ગયા. જ્યારે અન્ય એકની સ્થિતિ ગંભીર છે. ભોગ બનેલા ત્રણેય કર્મચારી તમિલનાડુના રહેવાસી હતા. હરિયાણામાં સવારે મોટી દુર્ઘટના … Read More

વડાપ્રધાને અસમમાં મહાબાહુ-બ્રહ્મપુત્ર જળમાર્ગનું લોકાર્પણ કર્યું

પ્રધાનમંત્રી મોદીએ મહાબાહુ-બ્રહ્મપુત્ર જળમાર્ગનું લોકાર્પણ કર્યું, ધુબરી-ફુલબાડી પુલની આધારશિલા રાખી અને માજુલી સેતુના નિર્ણાણ માટે ભૂમિપૂજન કર્યું. વીડિયો કોન્ફરન્સનના માધ્યમથી કાર્યક્રમમાં સામે થતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રિમોટ કંટ્રોલ બટન દબાવીને … Read More

સુરતમાં આગના કોલને પહોંચી વળવા ૧૦ ફાયર બાઇક તૈયાર કરાયા

નાની અને સાંકડી ગલીઓમાં ઝડપથી પહોંચશે સુરતમાં વધતા જતા આગના કોલને પહોંચી વળવા ફાયર વિભાગ દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. નાની અને સાંકડી ગલીઓમાં થતી આગની ઘટનાઓને … Read More

ઉર્જાના સ્વસ્છ અને હરિત સ્ત્રોતોની દિશામાં કામ કરવું આપણુ સામૂહિક કર્તવ્યઃ મોદી

આપણે અહીં સમગ્ર દેશ માટે ઓઇલ અને ગેસ પરિયોજનાઓની શરૂઆતનો ઉત્સવ મનાવવા હાજર,ભારત ઉર્જા આયાત પર ર્નિભરતાને ઓછી કરી રહ્યું છેપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે તામિલનાડુમાં તેલ અને ગેસ સેક્ટરની કેટલીક … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news